બુરાઈ પર અચ્છાઈનું પ્રતીક છે દશેરા,માતા-પિતાએ બાળકોને તહેવાર સાથે જોડાયેલી સારી બાબતો શીખવવી જોઈએ
શારદીય નવરાત્રીના નવ દિવસ પછી દશેરાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લંકાપતિ રાજા રાવણનું દહન કરવામાં આવે છે. બાળકો રાવણનું દહન ખૂબ જ આનંદથી જુએ છે અને તેમને પણ આ તહેવાર ખૂબ જ ગમે છે. આ વખતે આ તહેવાર 24મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ તહેવારને બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતિક માનવામાં […]