સિદ્ધપુરમાં વર્ષોની પરંપરા મુજબ દશેરાના દિવસે રંગ-બેરંગી પતંગોથી આકાશ છવાઈ જશે
પાટણઃ સિદ્ધપુર શહેર એ એક ઐતિહાસિક નગરી છે. સરસ્વતી નદીના કિનારે આવેલા આ શહેરમાં અનેક પૌરાણિર મંદિરો આવેલા છે. માતૃ તર્પણ માટે દેશભરમાંથી લોકો આવે છે. સિદ્ધપુરમાં અનેક વાર-તહેવારો રંગેચંગે ઊજવાતા હોય છે પણ દશેરાના પર્વમાં દશેરાના દિને આકાશમાં રંગ-બેરંગી પતંગો ચગાવીને લોકો પ્રવની ઊજવણી કરે છે. સમગ્ર દેશમાં ઉતરાયણના દિવસે પતંગ મહોત્સવ ઉજવાય છે. […]