1. Home
  2. Tag "Dwarka"

દ્વારકાથી ભારત રણભૂમિ દર્શન અભિયાનનો પ્રારંભ

દ્વારકા, 03 ફેબ્રુઆરી 2026 – Bharat Ranbhumi Darshan campaign સશસ્ત્ર દળોના સહયોગથી દ્વારકાથી ભારત રણભૂમિ દર્શન અભિયાનનો આજે 3 જાન્યુઆરીને મંગવારે પ્રારંભ થયો છે. 3,400 કિ.મી.ના આ અભિયાનમાં  સશસ્ત્ર દળોના જવાનો ઉપરાંત નાગરિકો પણ જોડાયા છે. ગનર્સ (Gunners)ની વીરતા, બલિદાન અને અદમ્ય જુસ્સાને શ્રદ્ધાંજલિ આપવા માટે, રેજિમેન્ટ ઓફ આર્ટિલરી દ્વારા ભારતીય નૌકાદળ અને સીમા સુરક્ષા દળ […]

પ્રભાસ ક્ષેત્રના પ્રાચીન સૂર્યમંદિરો ભારતીય શિલ્પકલા અને સૂર્ય દેવની શ્રદ્ધાના સાક્ષી

સોમનાથ, 11 જાન્યુઆરી, 2026: પ્રાચીન અને ઐતિહાસિક સોમનાથ મંદિરનું સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર ક્ષેત્રમાં આવેલાં સનાતન આસ્થાનાં પ્રાચીન મંદિરો વિશે પણ સૌએ જાણવું જરૂરી છે. પ્રભાસ ક્ષેત્ર પ્રાચીનકાળથી મહાદેવ ભગવાન શિવની ઉપાસનાનું મહત્વપૂર્ણ તીર્થસ્થાન તો રહ્યું જ છે, સાથે જ સૂર્ય ઉપાસનાના અદ્વિતીય કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. આજ સુધી પ્રભાસ અને […]

જન્માષ્ટમી પર્વને લઈને એસટી દ્વારા દ્વારકા માટે વધારાની બસો દોડાવી

ગાંધીનગરઃ શ્રાવણ માસ અને ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર એસ.ટી. વિભાગ દ્વારા યાત્રાધામ દ્વારકા જતાં ભાવિકો માટે વિશેષ બસ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોને સુવિધા મળી રહે તે હેતુથી, આગામી 14 થી 19 ઓગસ્ટ દરમિયાન દ્વારકા માટે વધારાની 16 બસો દોડાવવામાં આવશે. એસટી નિગમ દ્વારા જન્માષ્ટમી પર્વને લઈને રાજ્યભરમાંથી વિશેષ બસ સેવા […]

દિલ્હીના દ્વારકામાં ફ્લેટમાં ભીષણ આગ લાગી, પિતાએ બે બાળકો સાથે કૂદી પડ્યા, ત્રણેયના મોત

દિલ્હીના એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આજે (10 જૂન) સવારે દ્વારકા સેક્ટર-13 સ્થિત બહુમાળી ઇમારત ‘સબાદ એપાર્ટમેન્ટ’ના એક ફ્લેટમાં આગ લાગતા હંગામો મચી ગયો હતો. આ આગ ઇમારતના ઉપરના માળે આવેલા ફ્લેટમાં લાગી હતી. આ દરમિયાન, એક પિતાએ તેના બે બાળકો સાથે પોતાનો જીવ બચાવવા માટે ઇમારત પરથી કૂદી પડ્યો, જેના પરિણામે ત્રણેયના મોત […]

દ્વારકાના ગોમતીઘાટમાં નહાવા પડેલા 7 પ્રવાસી ડૂબ્યા, યુવતીનું મોત

6 પ્રવાસીને બચાવી લેવાયા, દરિયામાં કરંટને લીધે ગોમતી નદીમાં પ્રવાહ વધી ગયો, ઊંટવાળાએ ડૂબતા પ્રવાસીઓને બચાવ્યા દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીમાં નહાવાનું મહાત્મ્ય છે. ઘણા પ્રવાસીઓ ગોમતી ઘાટ પર નહાવા માટે જતા હોય છે. દરમિયાન આજે બપોરે ગોમતી નદીમાં નહાવા ગયેલા 7 પ્રવાસી ડૂબ્યાં હતાં, જેમાં 4 યુવક અને 3 યુવતીનો સમાવેશ થાય છે. […]

કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દ્વારકાના 21 ટાપુ પર મુકાયો પ્રતિબંધ

21 ટાપુઓમાં મોટાભાગના ટાપુ નિર્જન છે ટાપુ પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો મરીન અને કોસ્ટગાર્ડએ પેટ્રોલિંગ સઘન બનાવ્યું દ્વારકાઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવભરી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે સરહદી વિસ્તાર પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. અને સમુદ્રી સુરક્ષામાં વધારો કરાયો છે. ત્યારે  દ્વારકા જિલ્લાની સમુદ્ર સુરક્ષામાં […]

માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ બાદ દ્વારકામાં શોભાયાત્રા યોજાઈ

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો સત્કાર સમારોહ યોજાયો આહિર સમાજ દ્વારા પરંપરાગત સામૈયુ કરાયું ભગવાનની શોભાયાત્રા ઢોલ-નગારા સાથે નિકળી દ્વારકાઃ  માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીજીના વિવાહ ધામધૂમથી ઊજવાયા હતા. આ પ્રસંગે 5 દિવસનો લોકમેળો પણ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા પણ સાંકૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં […]

દ્વારકા જતા પદયાત્રિઓ પર વહેલી પરોઢે ટ્રક ફરી વળી, 3 મહિલાના મોત, 5ને ઈજા

જામનગરના બાલંભા પાટિયા પાસે બન્યો બનાવ અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર સાંતલપુરના બકુત્રા ગામનો સંઘ પગપાળા દ્વારકા જતો હતો જામનગરઃ જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા પાટિયા નજીક હાઈવે પર આજે વહેલી પરોઢે યાત્રિકો પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા. ત્યારે પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે પદયાત્રિયોને અડફેટે લીધા હતા. આ અકસ્માતના બનાવમાં ત્રણ પદયાત્રિ મહિલાના મોત નિપજ્યા હતા. જ્યારે […]

દ્વારકાના જગત મંદિરમાં ધનુર્માસને લીધે શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર

દ્વારકાધિશના મંદિરમાં ધનુર્માસને લીધે દર્શન મનોરથના કાર્યક્રમોનુંન આયોજન, મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શન માટે ઉમટી પડશે, દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનુર્માસ દર્શન મનોરથના કાર્યક્રમો યોજાશે. હિન્દુ કેલેન્ડર અનુસાર માગસર મહિનામાં સૂર્ય ધન રાશિમાં રહેતો હોવાથી આ માસને ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. મંદિરના વહીવટદારની યાદીમાં જણાવ્યાનુસાર મંદિરમાં ધનુર્માસના ઉત્સવો […]

આજે જન્માષ્ટમી, દ્વારકા, ડાકોર અને શામળાજી બન્યુ કૃષ્ણમય, ભાવિકોની ભીડ ઉમટી

ડાકોર મંદિરને આસોપાલવના લીલા તોરણો અને ધજા-પતાકાથી શણગારાયું, ડાકોરમાં ઠાકોરજીને રાતે 12 વાગ્યે અભિયંગ સ્નાન બાદ સવા લાખનો મુંગટ પહેરાવાશે, ગોપાલને સોનાના પારણે ઝૂંલાવાશે અમદાવાદઃ આજે જન્માષ્ટમીનું પર્વ ગુજરાતભરમાં ધામધૂમથી ઊજવવમાં આવી રહ્યું છે. ડાકોરનું રણછોડરાયજીનું મંદિર, દ્વારકાના દ્વારકાધિશનું મંદિર અને શામળાજી ઠાકોરજીના મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. ત્રણેય મંદિરોને રંગબેરંગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code