1. Home
  2. Tag "dy chandrachud"

ડરાવવું-ધમકાવવું કોંગ્રેસની જૂની સંસ્કૃતિ: CJIને 600 વકીલોના પત્ર પર બોલ્યા PM મોદી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે થોડાક દિવસો બાકી બચ્યા છે. ઉમેદવારોના નામના એલાનથી લઈને નામાંકનનો તબક્કો ચાલુ છે. ત્યારે સીનિયર એડવોકેટ હરીશ સાલ્વે અને પિંકી આનંદ સહીત દેશના 600થી વધારે વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડને એક પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એક વિશેષ ગ્રુપ દેશમાં ન્યાયતંત્ારને કમજોર કરવામાં લાગેલું છે. તેને […]

Electoral Bond Case:CJI ડી. વાઈ. ચંદ્રચૂડની SBIને આકરી ચેતવણી, કહ્યુ-આવતીકાલ સુધીમાં ડિટેલ નહીં આપો તો અનાદરનો કેસ ચાલશે

નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે સોમવારે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં ભારતીય સ્ટેટ બેંકને આકરો ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન એસબીઆઈની અરજી ફગાવી અને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો 12 માર્ચ, 2024 સુધીમાં તેમને બેંક તરફથી ડિટેલ આપવામાં નહીં આવે, તો દેશની સૌથી મોટી કોર્ટ તેની વિરુદ્ધ અનાદરનો કેસ ચલાવશે. સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યુ છે કે […]

ડીવાય ચંદ્રચુડ CJI બન્યા પછી SCની અદભૂત ગતિ,29 દિવસમાં 6,844 કેસનો નિકાલ કર્યો

દિલ્હી:ડીવાય ચંદ્રચુડે 9 નવેમ્બરે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.આ પછી સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 6,844 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.તેમણે કાર્યભાર સંભાળ્યા બાદ જ સુનાવણી ઝડપી કરવાનો મેસેજ આપ્યો હતો.CJIએ પોતે આનો હવાલો સંભાળ્યો હતો અને બાકીની બેન્ચોની સુનાવણી ટૂંક સમયમાં કરવાની વાત કરી હતી.તેની અસર એક મહિનામાં જ જોવા મળી હતી. તેમણે […]

ડીવાય ચંદ્રચુડ આજે  દેશના 50 મા CJI તરીકે શપથ લેશે – અયોધ્યા જમીન વિવાદ સહિત અનેક ચૂકાદાઓ આપ્યા છે

ડીવાય ચંદ્રચુડ આજે  દેશના 50 મા CJIનો કાર્યભાર સંભાળશે આજે તેઓ રાષ્ટ્રપતિની હાજરીમાં લેશે શપથ અયોધ્યા જમીન વિવાદ સહિત અનેક ચૂકાદાઓ આપ્યા છે દિલ્હીઃ-  આજરોજ સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ જજ જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચુડ બુધવારે મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અહીં રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 50મા CJI જસ્ટિસ ચંદ્રચુડને પદના શપથ લેવડાવશે.  જસ્ટિસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code