1. Home
  2. Tag "e-launch"

ભૂજમાં નવ નિર્મિત ST બસપોર્ટ, તથા 18 વિકાસ કાર્યોનું E- લોકાર્પણ, ખાતમૂહુર્ત CMના હસ્તે કરાયું

ભૂજઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 29.21 કરોડના ખર્ચે પીપીપી ધોરણે નવનિર્મિત આઇકોનિક ભુજ બસપોર્ટનું લોકાર્પણ કરીને નાગરિકોને ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના વિવિધ 18 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. ભુજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છીમાડુઓને રૂ. 266 કરોડથી વધારેના કુલ 18 વિકાસકાર્યોની ભેટ આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ધદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના […]

અમદાવાદના એસપી રિંગરોડ પરના સનાથલ બ્રિજનું કેન્દ્રિય ગૃહમંત્રીના હસ્તે ઈ- લોકાર્પણ કરાયું

અમદાવાદઃ શહેરમાં 154 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ વિકાસના કામોનું આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા ઈ-લોકાર્પણ કરાયું હતુ. જેમાં 97 કરોડના ખર્ચે તૈયાર થયેલા સનાથલ જંકશન પરના બ્રિજનો સમાવેશ થાય છે. ઔડાના સરદાર પટેલ રિંગ રોડ પાસે આવેલા સનાથલ જંકશન બ્રિજ પરથી રોજના અંદાજે 70 હજારથી વધુ વાહન પસાર થાય છે. […]

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એકસાથે 31 સ્માર્ટ સ્કુલોનું સાયન્સ સિટીથી ઈ-લોકાર્પણ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દિલ્હી જેવી સ્માર્ટ સ્કુલો ગુજરાતમાં નથી તેને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે. તેની હવે ભાજપ સરકારે પણ સ્માર્ટ સરકારી સ્કુલો બનાવાનું આયોજન કર્યું છે. અને પ્રથમ તબક્કે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ હેઠળ અમદાવાદની સરકારી શાળાઓ પણ સ્માર્ટ બની રહી છે, ત્યારે અમદાવાદમાં આજે એક સાથે 31 જેટલી સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શનિવારે સાબરમતીના ફુટ બ્રિજનું ઈ-લોકાર્પણ કરાશે

અમદાવાદઃ શહેરની ઓળખ બનેલા અને સાબરમતી રિવરફ્રન્ટની શોભામાં ચાર ચાંદ લગાવતો ફુટ ઓવર બ્રિજ   બનીને સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27-28મી ઓગષ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે 27મી ઓગષ્ટે વડાપ્રધાન આઈકોનિક બ્રીજનું ઈ-લોકાર્પણ કરી લોકો માટે તેને ખુલ્લો મુકશે. 300 મીટરની લંબાઈ ધરાવતા ફૂટ ઓવર બ્રિજને વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code