1. Home
  2. Tag "E-vehicles"

ઈ-વાહનોની કિંમતમાં વધારો થશે, 1 જૂનથી સબસિડીમાં ઘટાડો થશે

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ઈ-વાહનનું ચલણ વધી રહ્યું છે. દરમિયાન કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક સ્કૂટર અને મોટરસાઇકલ પરની સબસિડીમાં ઘટાડો કર્યો છે. તેની સીધી અસર ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇકની કિંમતો પર જોવા મળશે. એટલે કે હવે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવું મોંઘું થશે. સબસીડી ઘટાડાનો અમલ 1 જૂનથી લાગુ કરવામાં આવશે. હાલમાં દેશના ઘણા રાજ્યોમાં ઇલેક્ટ્રિક […]

આંધ્રપ્રદેશમાં બે વર્ષમાં ઈ-વાહનો માટે 350 જેટલા ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે

બેંગ્લોરઃ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે, આંધ્ર સરકાર આ વર્ષે 250 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપશે. આ ઉપરાંત, આવતા વર્ષે 100 ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે જેથી વધુને વધુ લોકો ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે આગળ આવે. જેના માટે સરકાર પણ લોકોને અપીલ કરી રહી છે. હાલમાં તિરુપતિમાં 100 ઈલેક્ટ્રિક બસો છે. આંધ્ર સરકાર આગામી સમયમાં રાજ્યમાં […]

જમ્મુ-કાશ્મીરમાંથી મળેલા લિથિયમના ભંડારથી ભારત ઈ-વાહનનું સૌથી મોટુ ઉત્પાદક બની શકે છેઃ ગડકરી

દેશમાં વાહનોની સતત વધતી માંગ અને નિકાસને કારણે વાહનોનું ઉત્પાદન પણ વધી રહ્યું છે. હાલમાં, ભારત વિશ્વમાં ચોથું સૌથી મોટું ઓટોમોબાઈલ ઉત્પાદક છે. તાજેતરમાં દેશને કુદરત તરફથી ભેટ મળી છે. આ અંગે કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં મળેલા લિથિયમ ભંડારનો ઉપયોગ કરીને ભારત ઇલેક્ટ્રિક વાહનોનું વિશ્વનું સૌથી મોટું […]

દિલ્હીમાં ઈ-વાહનોની સંખ્યા વધીને 93 હજાર ઉપર પહોંચી

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારો થયો છે, બીજી તરફ સરકાર દ્વારા પ્રદુષણને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપે છે, એટલું જ નહીં વાહનોની ખરીદી ઉપર સબસીડી આપવામાં આવે છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં ડિસેમ્બર 2022 સુધીમાં લગભગ 93 હજારથી વધારે ઈલેક્ટ્રીક વાહનો નોંધાયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં ઈ-વાહનોનો વપરાશ વધે […]

ગુજરાતમાં ઈ-વાહનોની માગ વધી, 10 મહિનામાં 25 હજાર ઇ-વ્હીકલ નોંધાયાં

અમદાવાદઃ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને પગલે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ હવે વાહન ચાલકો પણ ઈ-વાહન તરફ વળી રહ્યાં છે. સરકાર પણ ઈ-વાહનોની ખરીદી ઉપર સબસીડી આપે છે. ગુજરાતમાં ઈ-વાહનોની ખરીદીમાં જંગી ઉછાળોની સાથે ઈ-વાહનોની નોંધણીમાં પણ વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા ઇ-વ્હીકલના વેચાણ […]

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે ઈ-વાહનોની માગ વધી, ટુ-વ્હીલરના વેચાણમાં 5.6 ટકાનો વધારો

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારા બાદ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધવા લાગી છે. મોંઘા ઈંધણે લોકોનું બજેટ બગાડ્યું છે. આવી સ્થિતિમાં લોકો હવે ધીમે-ધીમે ઇલેક્ટ્રિક વાહનો ઉપર પસંદગી ઉતારી રહી છે. ઈલેક્ટ્રિક વાહનો ઉપર સરકાર સબસીડી આપી રહી છે. ઓટો ડીલર્સ બોડી ફાડા (ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન) અનુસાર, 2021-22માં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના […]

ઇ-વ્હીકલ માર્કેટમાં આવશે તેજી, વર્ષ 2022માં સૌથી વધુ ઇ-વ્હીકલનું વેચાણ થવાની સંભાવના

નવી દિલ્હી: દેશમાં હવે પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકાર ઇ-વ્હીકલના નિર્માણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને ચાલુ વર્ષે ભારતમાં ઇ-વ્હીકલનું વેચાણ 10 લાખ યુનિટને સ્પર્શી જવાની સંભાવના છે. જે છેલ્લા દોઢ દાયકામાં સૌથી વધુ હશે. સોસાયટી ઑફ મેન્યુફેક્ચર્સ ઑફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સે આ જાણકારી આપી છે. દેશમાં વર્ષ 2021 દરમિયાન […]

આગામી બે વર્ષમાં પેટ્રોલ વાહન અને ઈ-વાહનોની કિંમત એક સમાન હશેઃ નીતિન ગડકરીનો દાવો

દિલ્હીઃ આગામી બે વર્ષ પેટ્રોલ અને ઈલેક્ટ્રીક વાહનોની કિંમત સમાન થઈ જવાનો દાવો કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કર્યો હતો. તેમમે કહ્યું હતું કે, બે વર્ષ બાદ પેટ્રોલ અને ઈ-વાહનો એક સમાન કિંમતે વેચવાનું શરૂ થઈ જશે. સસ્ટેનેબિલિટી ફાઉન્ડેશન નામની સંસ્થા તરફથી આયોજીત વેબિનારમાં કહ્યું હતું કે, ઈલેકટ્રીક વાહોનીની જીએસટી માત્ર 5 ટકા […]

રાજ્ય સરકારે પોલીસી જાહેર કર્યા બાદ ઈ-વ્હીકલના વેચાણમાં થયો ડબલ વધારો

અમદાવાદ:  પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ ગુજરાતમાં ઈ-વ્હીકલના વેચાણમાં વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં  ઇ વ્હીકલના વેચાણ ડબલ થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા ઇ વ્હીકલ ખરીદીને લઈ સબસીડી જાહેર કરી હતી તેની અસર વર્તાઈ હોય તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે અને આગામી દિવસોમાં આવા વાહનોના વેચાણમા હજુ પણ વધારો થવાની […]

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના પગલે સુરતમાં હવે ઈ-વાહનનો ક્રેઝ વધ્યોઃ બે મહિનાનું વેઈટીંગ

સુરતઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ સાતમા આસમાને પહોંચતા હવે વાહનો ચલાવવા ખૂબજ મોંઘા પડી રહ્યા છે. લોકોને હવે વાહન ચલાવવું પરવડતું જ નથી. એટલે ઇ-કાર, એટલે કે બેટરીવાળી કારનો ક્રેઝ વધ્યો છે. માત્ર 10 જ દિવસમાં સુરતમાં 100 જેટલી કારનું બુકિંગ થઈ ગયું છે. 22મી જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી જાહેર કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code