1. Home
  2. Tag "Earthquake"

તુર્કીમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7 નોંધાઈ

દિલ્હી:તુર્કીમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે તુર્કીના દક્ષિણ-પૂર્વ વિસ્તાર કહરામનમરાસમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી.યુએસ જીઓલોજિકલ સર્વેએ અહેવાલ આપ્યો હતો  કે તુર્કીના કહરામનમરાસ શહેરથી 24 કિલોમીટર દક્ષિણમાં રવિવારે 4.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પહેલા 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી […]

આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.0 માપવામાં આવી

દિસપુર:આસામના નાગાંવમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આંચકા સાંજે 4.08 કલાકે અનુભવાયા હતા. તેના એક દિવસ પહેલા ગુજરાતના સુરત જિલ્લામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે,ભૂકંપનું કેન્દ્ર સુરતના પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ (WSW) લગભગ […]

સુરતમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા નોંધાઈ

સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા ભૂકંપને કારણે કોઈ નુકશાન નહીં અમદાવાદ:સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, સુરતમાં રાત્રીના એક વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો,જેની તીવ્રતા 3.8 રહી હતી.ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 27 કિમી દૂર નોંધાયું હતું.સુરતમાં આવેલા ભૂકંપને […]

તુર્કી-સીરિયામાં ભૂકંપના કારણે ‘મહાવિનાશ’,અત્યાર સુધીમાં 77,00 થી વધુ લોકોના મોત, 43,000 જેટલા ઘાયલ

દિલ્હી:તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક 7.8-તીવ્રતાના ધરતીકંપ અને આફ્ટરશોક્સથી મૃત્યુઆંક 7,700 ની ઉપર પહોંચી ગયો છે કારણ કે તૂટી પડેલી ઇમારતોમાંથી વધુ મૃતદેહો મળી આવ્યા હતા.તે જ સમયે, લગભગ 42,259 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.જો કે ભૂકંપના કારણે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.બચાવ કાર્યકર્તાઓ હજારો ઈમારતોના કાટમાળમાંથી બચી ગયેલા લોકોને શોધવાનું કામ કરી રહ્યા છે.વિશ્વભરના […]

તુર્કીમાં 20થી વધારે આફટરશોક નોંધાયાં, 1700થી વધારે બહુમાળી ઈમારતો ધરાશાયી

નવી દિલ્હીઃ તિર્કીમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાની ભૂકંપને પગલે અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં ચાર હજાર જેટલી વ્યક્તિઓના મોત થયાનું છે અને દરમિયાન આજે સવારે 5.6ની તીવ્રતા નોંધાઈ હતી. બીજી તરફ ગઈકાલના ગોઝારા ભૂકંપ બાદ આફટરશોક વધ્યાં છે. 24 કલાકમાં 20થી વધારે આફટરશોક નોંધાયાં છે. જેથી લોકોમાં ભય ફેલાયો છે. તુર્કી […]

તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપથી ભારે તબાહી,અનેક લોકોના મોત,ઘણી ઇમારતોને નુકસાન 

દિલ્હી:તુર્કી અને સીરિયામાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી.દક્ષિણપૂર્વ તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે ભારે નુકસાન થયાના અહેવાલ છે.બંને દેશોમાં ઘણી જગ્યાએ સેંકડો ઈમારતો ધરાશાયી થઈ છે.તુર્કીમાં અત્યાર સુધીમાં 76 લોકો માર્યા ગયા છે જ્યારે સીરિયામાં 42 લોકો માર્યા ગયા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. ભૂકંપનું કેન્દ્ર તુર્કીના […]

તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,7.8 ની નોંધાઈ તીવ્રતા

તુર્કીમાં ભૂકંપના આંચકા 7.8 ની નોંધાઈ તીવ્રતા દિલ્હી:દુનિયામાં વારંવાર આવતા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી રહી છે.ભૂકંપનો ખતરો તોળાઈ રહ્યો છે.ત્યાં હવે તુર્કીમાં સોમવારે એટલે કે આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ,તુર્કીમાં સવારે 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુર્કીમાં નુરદાગીથી 23 કિમી પૂર્વમાં આ ભૂકંપ આવ્યો […]

અમરેલીમાં ચાર મિનિટના સમયગાળામાં ભૂકંપના 3 આંચકા નોંધાયાં, લોકોમાં ભય ફેલાયો

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. આ ઉપરાંત જામનગર સહિતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં અવાર-નવાર ભૂકંપના આચકા નોંધાય છે. દરમિયાન આજે સાંજે અમરેલીમાં ભૂકંપના એક-બે નહીં પરંતુ 3 વખત ધરા ધ્રુજી હતી. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ધરતીકંપના આ આંચકાઓમાં સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]

મણિપુર બાદ અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી હતી તેની તીવ્રતા

દિલ્હી:દેશ-દુનિયામાં વારંવાર આવતા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી રહી છે.ભૂકંપનો ખતરો તોળાઈ રહ્યો છે.મણિપુર બાદ હવે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.આ દેશમાં શનિવારે સવારે લગભગ 9.07 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 હતી. પ્રાપ્ત માહિતી અનુસાર,અફઘાનિસ્તાનમાં સવારે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ જમીનથી 186 કિલોમીટર નીચે હતી. અત્યાર સુધી […]

મણિપુરના ઉખરુલમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.0ની નોંધાઈ તીવ્રતા

મણિપુરમાં ભૂકંપના આંચકા  4.0ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાન નહીં  ઇમ્ફાલ:મણિપુરના ઉખરુલમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ,નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે લગભગ 6:14 વાગ્યે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code