1. Home
  2. Tag "earthquakes"

અમેરિકા, ઈન્ડોનેશિયા અને જાપાનમાં એક જ દિવસે અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હીઃ અમેરિકા, ઈન્ડોનેશિયા અને જાપાનમાં 27 એપ્રિલના રોજ અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમાં સૌથી વધુ તીવ્રતા સાથે ભૂકંપના આંચકા જાપાનમાં નોંધાયા હતા. જાપાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 હતી. જ્યારે ઈન્ડોનેશિયામાં તેની તીવ્રતા 6.5 અને અમેરિકામાં માત્ર 2.9 માપવામાં આવી હતી. ઇન્ડોનેશિયા અને જાપાન ધરતીકંપ-સંભવિત પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત […]

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી, કેન્દ્રબિંદુ ખાવડાની નજીક નોંધાયું

સવારે 8.47 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો રિકટર સ્કેલ ઉપર 3.2ની તીવ્રતા નોંધાઈ ભૂકંપને પગલે ખાવડા પંથકમાં લોકોમાં ભય ફેલાયો અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ધ્રરા ધ્રુજી હતી. કચ્છના ખાવડા પંથકમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. કચ્છના ખાવડા નજીક સવારે […]

કચ્છના ખાવડા પંથકમાં ભૂકંપનો આંચકો, 3ની તીવ્રતા નોંધાઈ

ખાવડાથી 35 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ મધ્યરાત્રિ બાદ કચ્છમાં ભૂકંપનો આંચકો અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અવારૃ-નવાર ભૂકંપના હળવા આંચકા નોંધાય છે. પેટાળમાં ફોલ્ટલાઈન સક્રીય થઈ હોવાનું ભૂકંપના હળવા આંચકા આવતા હોવાનું જાણકારો માની રહ્યાં છે. દરમિયાન કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી હતી. મધ્ય રાત બાદ કચ્છના ખાવડામાં ભૂકંપનો આંચકો આવતા લોકો ભયના […]

Cyclone Biparjoy: જ્યારે વાવાઝોડું આવે છે,ત્યારે તે તેની સાથે ભૂકંપ કેમ લાવે છે?, ભૂકંપ અને વાવાઝોડા વચ્ચે શું છે સંબંધ ?અહીં જાણો  

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપરજોયએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. 15 જૂને એટલે કે આજરોજ બિપરજોય ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કરવા જઈ રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાવાની શક્યતા છે, જેના કારણે આ વિસ્તારના લોકો ભયના છાયામાં જીવી રહ્યા છે. બુધવારે સાંજે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.સાંજે 5.05 મિનિટે આવેલા […]

કચ્છમાં વાવાઝોડાના સંકટ વચ્ચે ભૂકંપનો આંચકો, લોકોમાં ભય ફેલાયો

5ની તીવ્રતાનો આંચકો નોંધાયો ભચાઉથી 5 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ સદનસીબે કોઈ જાનહાની નથી સર્જાઈ અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, દરમિયાન કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી ઉઠી હતી. કચ્છમાં 3.5ની તીવ્રતાનો આંચકો નોધાયો છે. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 5 કિ.મી દુર છે. કચ્છમાં આવેલા ભુકંપને પગલે કોઈ જાનહાની નહીં થઈ […]

નેપાળમાં ફરી ધરતી ધ્રૂજી, દોઢ કલાકમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા

નેપાળમાં ફરી ધરતી ધ્રૂજી દોઢ કલાકમાં બે વખત ભૂકંપના આંચકા   રિક્ટર સ્કેલ પર 4.8 અને 5.9 ની તીવ્રતા  લોકોમાં ભયનો માહોલ ફેલાયો  જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં  દિલ્હી:નેપાળમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોડી રાત્રે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બાજુરાનાસ દાહાકોટમાં જણાવવામાં આવી રહ્યું છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ […]

અફઘાનિસ્તાનમાં 18 મિનિટની અંદર બે ભૂકંપના આંચકા અનુભવાયા;તાજિકિસ્તાનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ

દિલ્હી:અફઘાનિસ્તાનમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.18 મિનિટની અંદર બે વાર ધરતી ધ્રુજી હતી.પ્રથમ વખત તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 માપવામાં આવી હતી, જ્યારે બીજી વખત ભૂકંપની તીવ્રતા પાંચ માપવામાં આવી હતી. અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં સવારે 6:07 અને 6:25 કલાકે ભૂકંપ આવ્યો હતો.પ્રથમ આંચકાનું કેન્દ્ર જમીનથી 113 કિમી અને બીજા આંચકાનું કેન્દ્ર 150 કિમી ઊંડે […]

એક કલાકમાં બે વખત ધ્રુજી નેપાળની ધરા ,4.7 અને 5.3 ની નોંધાઈ તીવ્રતા

એક કલાકમાં બે વખત ધ્રુજી નેપાળની ધરતી 4.7 અને 5.3 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નહીં  દિલ્હી:નેપાળમાં બુધવારે મોડી રાત્રે એક કલાકની અંદર બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ અર્થકવેક મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર નેપાળ અનુસાર, બાગલુંગ જિલ્લામાં અનુભવાયેલા આંચકાની તીવ્રતા 4.7 અને 5.3 હતી.અહેવાલો અનુસાર, ભૂકંપ નેપાળના બાગલુંગમાં 1 થી 2 […]

અસમમાં ધરા ધ્રુજીઃ 4ની તીવ્રતાનો આંચકો, ઉત્તરી બંગાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયાં

દિલ્હીઃ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન આજે બપોરના સમયે અસમમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. આ ભૂકંપની તીવ્રતા 4ની નોંધાઈ હતી. જો કે, ભૂકંપમાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર અસમમાં બપોરના લગભગ 1.13 […]

પૂર્વોતર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા, આસામ-મણિપુર અને મેધાયલની ધરતી ધણધણી ઉઠી

પૂર્વોતર ભારતમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા આસામ-મણિપુર અને મેધાયલની ધરતી ધણધણી ઉઠી રિક્ટર સ્કેલ પર 4.1, 3.0 અને 2.6 ની તીવ્રતા નોંધાઈ ગુવાહાટી : પૂર્વોતર ભારતના અલગ-અલગ ભાગોમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 4.1, 3.0 અને 2.6 ની તીવ્રતાના ભૂકંપથી અનુક્રમે સોનિતપુર (આસામ), ચંદેલ (મણિપુર), પશ્ચિમ ખાસી હિલ્સ (મેઘાલય) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code