1. Home
  2. Tag "economy"

ભારતની ક્લાઇમેટ એક્શન આપણી સભ્યતાપૂર્ણ પરંપરામાં મૂળ ધરાવે છે: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: ભારતના ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા ક્લાઇમેટ ફોરમ 2026માં ઉદ્ઘાટન સંબોધન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્લાઇમેટ એક્શન ભારતના વિકાસમાં અવરોધ નથી, પરંતુ સમાવિષ્ટ વિકાસને વેગ આપવા, ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા અને ભવિષ્ય માટે તૈયાર અર્થતંત્ર બનાવવા માટે એક વ્યૂહાત્મક તક છે. ગંભીર ચિંતન અને […]

ભારતઃ GDP 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ

નવી દિલ્હી, 29 ડિસેમ્બર 2025: ભારત આગામી 2.5 થી 3 વર્ષમાં જર્મનીને પાછળ છોડીને ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશે, અને તેનો GDP 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. ભારતીય અર્થતંત્ર ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિ છ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ સ્તરે […]

ભારતમાં ડિજિટલ ક્રાંતિ: UPI પેમેન્ટમાં રેકોર્ડબ્રેક તેજી, QR કોડની સંખ્યા વધી

મુંબઈ: ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે એક નવી ક્રાંતિ જોવા મળી રહી છે. લોકો હવે રોકડ રકમને બદલે મોબાઈલ દ્વારા ચૂકવણી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ‘વર્લ્ડલાઈન ઈન્ડિયા’ના તાજેતરના અહેવાલ મુજબ, દેશમાં સક્રિય યુપીઆઈ ક્યુઆર કોડની સંખ્યા વધીને 70.9 કરોડ થઈ ગઈ છે, જે ડિજિટલ ઈન્ડિયાની સફળતાની સાક્ષી પૂરે છે. જુલાઈથી સપ્ટેમ્બર 2024ના ત્રિમાસિક ગાળામાં […]

ઈન્ડિગો સંક્ટ મામલે દિલ્હી હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા, કેન્દ્ર સરકારને કર્યા અણીયારા સવાલ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોમાં ફ્લાઈટ કેન્સલેશન અને વિલંબની સતત વધી રહેલી ઘટનાઓને દિલ્હી હાઈકોર્ટે ‘ગંભીર સંકટ’ ગણાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને સીધો સવાલ કર્યો છે કે આખરે પરિસ્થિતિ આ હદે કેમ વણસી ગઈ છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ થવાથી માત્ર મુસાફરોને જ મુશ્કેલી અને સતામણીનો સામનો કરવો […]

રેલવે આપણા અર્થતંત્ર અને ઓળખનો એક ભાગ છે: રાજ્ય મંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સંદેશાવ્યવહાર રાજ્યમંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાનીએ કહ્યું છે કે ભારતીય રેલવે ફક્ત આપણા અર્થતંત્રનો એક ભાગ નથી, પણ આપણી ઓળખ પણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આંધ્રપ્રદેશમાં સુલ્લુરુપેટા રેલવે સ્ટેશન (અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત)નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યા પછી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દરરોજ બે કરોડથી વધુ મુસાફરો ટ્રેનોમાં […]

ભારત 7 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની નજીક, ટેકનોલોજી નવીનતામાં ક્રાંતિ લાવશે

ભારત 2030 સુધીમાં 7 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ લક્ષ્યને હાંસલ કરવામાં ટેક્નોલોજી ક્ષેત્ર મહત્ત્વની ભૂમિકા ભજવશે, જે 2030 સુધીમાં GDPમાં લગભગ $1,000 બિલિયનનું યોગદાન આપી શકે છે. આનાથી ઈનોવેશનને પ્રોત્સાહન મળશે, જે માત્ર ભારતીય જ નહીં પરંતુ વૈશ્વિક સમસ્યાઓને ઉકેલવામાં સક્ષમ હશે. નાસ્કોમના ચેરમેન રાજેશ નામ્બિયારે જણાવ્યું હતું […]

ભારતીય અર્થતંત્ર હવે વિશ્વમાં ‘શાનદાર-5’ માં આવી ગયું: રાજનાથ સિંહ

બેંગ્લોરઃ કેરળના તિરુવનંતપુરમમાં મનોરમા ન્યૂઝ કોન્ક્લેવ 2024માં બોલતા રાજનાથ સિંહે કહ્યું, “ભારતની અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ ફેરફારો જોવા મળ્યા છે. 2014 પહેલા, ભારતની અર્થવ્યવસ્થા ‘ફ્રેજીલ ફાઇવ’માંની એક હતી, આજે તે વિશ્વભરમાં ‘બ્રિલિયન્ટ ફાઇવ’માંની એક તરીકે ઓળખાય છે. “ભારતીય અર્થતંત્ર આજે સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક બની ગઈ છે.” રાજનાથ સિંહે કહ્યું કે દેશમાં વેપારને સરળ બનાવવા માટે […]

આર્થિક અસમાનતા દુર કરવા માટે વેલ્થ ટેક્સની ભલામણ કરતો રિપોર્ટ, 10 કરોડથી વધુ સંપતિ હોવા પર 2 ટકા ટેક્સની ભલામણ

દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી વચ્ચે વેલ્થ ટેક્સની માંગ ફરી એકવાર જોર પકડી રહી છે. આર્થિક અસમાનતા એટલે કે અમીર અને ગરીબ વચ્ચેના વધતા જતા અંતરને જોતા ઘણા સમયથી અમીર લોકો પર અલગથી ટેક્સ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. હવે એક સંશોધને ભારતમાં અમીર લોકો પર વેલ્થ ટેક્સ લાદવાની હિમાયત કરીને ચર્ચાને ફરી તેજ […]

Good News: મૂડીઝે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને વધાર્યું, વિકાસદરનું આકલન 6.1%થી વધારીને 6.8% કર્યું

નવી દિલ્હી: રેટિંગ એજન્સી મૂડીઝે સોમવારે 2024 માટે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કર્યું. ડિસેમ્બર સુધી ત્રણ માસમાં ભારતની આર્થિક વૃદ્ધિ મોટાભાગના અનુમાનોથી ઘણી વધારે રહી. રોયટર્સે બે સરકારી અધિકારીઓને ટાંકીને જણાવ્યુ છે કે જીડીપી ગ્રોથમાં વધારાના કારણે મુખ્ય સબસિડીમાં ભારે ઘટાડો થયો હતો. ડિસેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં ભારતની જીડીપીએ ઉડાણ ભરી […]

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે FSDCની બેઠકમાં અર્થતંત્રની સમીક્ષા કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (FSDC) ની 28મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. નાણામંત્રીએ બેઠકમાં અર્થવ્યવસ્થાની સમીક્ષા કરી હતી. બેઠકનો ઉદ્દેશ્ય મોટા નાણાકીય જૂથોની કામગીરી પર દેખરેખ સહિત અર્થતંત્રની મેક્રો-પ્રુડેન્શિયલ દેખરેખ સુનિશ્ચિત કરવાનો હતો. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં નાણાકીય સ્થિરતા અને વિકાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code