1. Home
  2. Tag "ed"

અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય, AAPએ મોદી સરકાર ઉપર કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે ED સમક્ષ હાજર થાય તેવી શકયતાઓ ઓછી છે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, આ મામલો કોર્ટમાં છે અને આગામી સુનાવણી 16 માર્ચે છે, તેમ છતાં EDએ સમન્સ મોકલ્યું હતું. દરરોજ સમન્સ મોકલવાને બદલે EDએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. દરમિયાન આમ આદમી પાર્ટીએ કેન્દ્રની […]

અરવિંદ કેજરિવાલની મુશ્કેલી વધી, ઈડીએ પૂછપરછ માટે વધુ એક સમન્સ પાઠવ્યું

નવી દિલ્હીઃ EDએ દિલ્હી શરાબ કૌભાંડમાં પૂછપરછ માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સાતમું સમન્સ મોકલ્યું છે. EDએ અગાઉ કેજરીવાલને છ સમન્સ મોકલ્યા હતા, પરંતુ કોઈ પણ કારણોસર દિલ્હીના મુખ્યમંત્રી ED સમક્ષ હાજર થયા ન હતા. હવે સાતમું સમન્સ જાહેર થતાં અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી દારૂ કૌભાંડમાં કથિત મની લોન્ડરિંગના […]

હિંદુ મહિલાઓ પર આવા અત્યાચાર પાકિસ્તાનમાં થાય છે, 30% વોટ માટે બંગાળમાં ઉત્પીડન: સંદેશખાલીને લઈને ભાજપના સાંસદનો બળાપો

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સંદેશખાલીને લઈને ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ટીએમસીના ગુંડા હિંદુ મહિલાઓને ટાર્ગેટ બનાવે છે અને તેમના ઉત્પીડન કરે છે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા લોકેટ બેનર્જીએ કહ્યું છે કે દેશમાં માત્ર એક જ મહિલા મુખ્યમંત્રી છે અને તે રાજ્ય મહિલાઓ […]

દિલ્હીના CM કેજરિવાલને EDએ વધુ એક સમન્સ પાઠવ્યું, 19મી ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં કથિત દારુ કૌભાંડ અને મની લોન્ડિંગ કેસની તપાસ કરી રહી છે અને આ મામલે ઈડીએ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ સહિતના આગેવાનો સામે કાર્યવાહી કરી છે.  દરમિયાન ઈડીએ આ પ્રકરણની તપાસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ સામે તપાસ શરુ કરી હોવાની અટકળો વહેતી થઈ હતી. બીજી તરફ ઈડીએ અગાઉ પાંચ વખત સમન્સ […]

ઈડીએ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતા હેમંત સોરેને ગુરુવારે મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડને પડકારી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ શુક્રવારે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રીની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ હતી. સોરેન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલો […]

કથિત દારુ કૌભાંડમાં EDએ 2 ફેબ્રુઆરીએ તપાસ માટે હાજર રહેલા કેજરિવાલને સમન્સ પાઠવ્યું

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના મુખ્ય પ્રધાન અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ચાલી રહેલી તપાસમાં 2 ફેબ્રુઆરીએ હાજર રહેવા નવું સમન્સ જારી કર્યું છે. EDએ કેજરીવાલને 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે સમન્સ મોકલ્યા હતા, પરંતુ દિલ્હીના સીએમ હાજર થયા ન હતા. અગાઉ, આમ આદમી […]

તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના નિવાસ પર EDના દરોડા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં પ્રવર્તમાન નિર્દેશાલયની ટીમ ફરી સક્રિય થઇ છે. જે તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના નિવાસ સ્થાને તપાસ કરી રહેલી ઇડીની ટીમ પર હુમલો થયો હતો, ત્યાં આજે ફરી એકવાર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ વખતે EDના અધિકારીઓ સંપૂર્ણ તૈયારી સાથે પહોચ્યા હતા. તેમની સાથે CRPF, સુરક્ષા બળના જવાનો સહિત સ્થાનિક પોલીસ […]

દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલને EDએ ચોથું સમન્સ મોકલ્યું

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શરાબ કૌભાંડની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચોથી વખત સમન્સ પાઠવ્યું છે. અત્યાર સુધી કેજરીવાલ કોઈ સમન્સમાં હાજર થયા નથી. તેણે તેની લીગલ ટીમ તરફથી સમન્સનો જવાબ મોકલ્યો હતો. હવે EDએ નવેસરથી સમન્સ મોકલીને 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર કેજરીવાલ 18, […]

મની લોન્ડરિંગ કેસમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને ઈડીએ સમન્સ પાઠવ્યું

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી EDએ નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. રિપોર્ટ અનુસાર, તેમને ગુરુવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ED એ જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) ના મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, EDએ વર્ષ […]

ED પર હુમલા બાદ ફરાર TMC નેતા સહજહાં શેખ સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી

નવી દિલ્હીઃ રાશન ઘોટાલા મામલામાં શુક્રવારે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગનામાં દરોડા પાડવા પહોંચી ED ટીમ પર ટીએમસી નેતાના સમર્થકોની ભીડએ હમલો કરી દિધો હતો. 800-1000 લોકોની ભીડને ED અધિકારીઓ સાથે કેંન્દ્રિય સુરક્ષાબલના જવાનોને પણ નિશાનો બનાવ્યા અને ગાડીમાં તોડફોડ કરી હતી. ED અધિકારીઓ પર હુમલા પાછળના માસ્ટરમાઈન્ડ ટીએમસી નેતા સહજહાં શેખને માનવામાં આવે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code