1. Home
  2. Tag "edible oil"

કેન્દ્રએ ખાદ્યતેલના સ્ટોક મર્યાદા પર પ્રતિબંધ દૂર કર્યો – ભાવને અંકુશમાં લાવવા લીધો નિર્ણય

કેન્દ્રએ ખાદ્યતેલના સ્ટોક મર્યાદા પર  પ્રતિબંધ દૂર કર્યો  ભાવને અંકુશમાં લાવવા લીધો નિર્ણય  દિલ્હીઃ- કેન્દ્ર સરકાર એ આજે જથ્થાબંધ વિક્રેતાઓ અને મોટા પાયાના છૂટક વિક્રેતાઓ તેલીબિયાં અને ખાદ્યતેલોને વર્તમાન સ્ટોક લિમિટ ઓર્ડરમાંથી મુક્તિ આપતું નોટિફિકેશન જારી કર્યું છે. વિતેલા મહિના ઓક્ટોબરમાં આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક બજારોમાં ખાદ્યતેલોના વધતા ભાવને કારણે સ્ટોક લિમિટ ઓર્ડર લાદવામાં આવ્યો હતો […]

દેશમાં ખાદ્યતેલની આયાત ઉપર એક લાખ કરોડથી વધુનો ખર્ચ

નવી દિલ્હીઃ હાલ દેશમાં આશરે 25 મિલિયન ટન ખાદ્યતેજની જરૂરીયાતની સામે માત્ર 10 મિલિયન ટનનું ઉત્પાદન થાય છે. જેથી જરૂરીયાતને પહોંચી વળવા માટે વિદેશથી આયાત કરવામાં આવી રહી છે. હાલ દેશમાં દર વર્ષે એક અંદાજ અનુસાર એક લાખ કરોડથી વધુના ખર્ચે ખાદ્યતેલની આયાત કરવામાં આવે છે. નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ (NAAS) ના પ્રમુખ ડૉ. […]

સાતમ-આઠમના તહેવારો પહેલા જ સિંગતેલ સહિત ખાદ્યતેલના ભાવમાં વધારો થયો

અમદાવાદઃ રાજ્યમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. જેમાં રોજિંદી ખાદ્ય ચિજ-વસ્તુઓમાં પણ ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી બની રહી છે. શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, જ્યારે બીજીબાજુ સાતમ-આઠમ અને રક્ષાબંધનના પર્વ નજીકમાં છે ત્યારે સિંગતેસ સહિત ખાદ્યતેલમાં પણ તોતિંગ વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સાતમ આઠમનાં તહેવારો […]

મોંઘવારી, શાકભાજી-દૂધના ભાવ બાદ હવે તહેવારોના આગમન પહેલા જ ખાદ્યતેલના ભાવમાં વધારો

રાજકોટ : મોંઘવારી દિનપ્રતિદિન વધી રહી છે. જેમાં જીવન જરૂરિયાતની ખાદ્ય વસ્તુઓમાં પણ જીએસટીના દરમાં વધારો થતાં હજુ પણ મોંધવારી વધવાની શક્યતા છે. શાક-ભાજીના ભાવ આસમાને પહોંચ્યા બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો તઈ રહ્યો છે. સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. દર વર્ષે સાતમ આઠમના તહેવાર પહેલા […]

ખાદ્ય તેલને લઈને કેન્દ્રનો મોટા નિર્યણ- 2 વર્ષ માટે ક્સ્ટમ ડ્યૂટિ ઘટાડાઈ ,તેલ થશે સસ્તુ

ખાદ્યતેલ થશે સસ્તુ સરકારે 2 વર્ષ માટે કસ્ટમ ડ્યૂટિ ઘટાડાઈ   દિલ્હીઃ- દેશભરમાં જ્યા મોંધવારીનો માર વર્તાઈ રહ્યો છો ત્યા બીજી તરફ સરકારને પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવાના નિર્ણય સાથે હવે ખાદ્ય તેલલે લઈને પણ મોટો નિર્ણય લીધો છે,ખાદ્ય તેલ પર સરકારે 2 વર્ષ માટે કસ્ટમ ડ્યૂટિ ઘટાડવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે કે 31 માર્ચ, […]

મોંઘવારી… પામોલીન તેલમાં રૂપિયા 100નો વધારો, સિંગતેલ ડબ્બાના ભાવ 2800ને વટાવી ગયા

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસામાન્ય વધારાને લીધે જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં પણ  અસહ્ય વધારો થયો છે. ત્યારે મોંઘવારીમાં ભીસાતા આમ આદમીને વધુ એક ડામ લાગ્યો હોય તેમ ખાદ્યતેલોમાં ફરી વખત ભડકો સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં તમામ ખાદ્યતેલમાં રૂા. 30 થી માંડીને રૂા. 100 સુધીનો વધારો થઇ ગયો છે. માલ ખેંચની સ્થિતિ સર્જાવાની આશંકા વચ્ચે આવતા […]

રાજકોટ :સિંગતેલ અને કપાસિયા તેલ થયું મોંધુ,જાણો જનતા પર કેટલો બોજો પડશે

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરીથી વધારો 4 વર્ષની સરખામણીએ સૌથી વધુ ભાવ રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર તેલના ભાવ પર રાજકોટ:દિવસે ને દિવસે મોંધવારી વધી રહી છે.વધતી જતી મોંધવારીએ ઘર ચલાવવું મુશ્કેલ બનાવી દીધું છે.આ પહેલા પેટ્રોલ-ડીઝલ,ગેસ,શાકભાજી અને કઠોરના ભાવમાં વધારો જોવા મળ્યો ,ત્યાં હવે ફરી ખાદ્યતેલના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલનો […]

ગુજરાતમાં ખાદ્યતેલમાં તોતિંગ વધારો થતાં મધ્યમ અને ગરીબ વર્ગની હાલત કફોડી બની

રાજકોટ : ગુજરાતમાંમોંઘવારીએ માઝા મુકી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ફરીવાર વધતા જાય છે. સાથે જીવન જરૂરી ચિજ-વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. સરકારે તાજેતરમાં ગેસના સિલિન્ડરમાં પણ 50 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દેતા લોકોમાં સરકાર સામે અસંતોષ ઊભો થયો છે, ત્યારે ખાદ્યતેલના ભાવમાં પણ તોતિંગ વધારો થતાં લોકોની […]

વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવમાં 28.1 ટકાનો વધારો,વનસ્પતિ તેલના ભાવમાં રેકોર્ડ 65.8 ટકાનો વધારો

વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવમાં 28.1 ટકાનો વધારો વનસ્પતિ તેલના ભાવમાં રેકોર્ડ 65.8 ટકાનો વધારો દિલ્હી:ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અનુસાર,વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવમાં મહીને-દર-મહીનાના આધાર પર ડિસેમ્બર 2021 માં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ તે ગયા વર્ષની તુલનામાં ખુબ જ વધારે છે. સમાચાર એજન્સી મુજબ, સંયુક્ત રાષ્ટ્ર એજન્સીના વરિષ્ઠ અર્થશાસ્ત્રી અબ્દોલરેઝા અબ્બાસિયાને શુક્રવારે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં […]

તમે હવે ખાદ્યતેલ ખાતા પહેલા 10 વાર વિચારશો, FSSAIની ચકાસણીમાં મોટા ભાગના ખાદ્યતેલમાં ભેળસેળ સામે આવી

FSSAIએ દેશભરના અનેક ખાદ્યતેલના સેમ્પલની કરી ચકાસણી તેમાંથી મોટા ભાગના સેમ્પલમાંથી અશુદ્વિઓ મળી આવી હતી 108 ખાદ્યતેલો પણ ખાવાલાયક પણ નથી નવી દિલ્હી: આપણે રોજબરોજના જીવનમાં જે ખાદ્યતેલ આરોગીએ છીએ તેમાં પણ અનેક જાતની અશુદ્વિઓ અને ભેળસેળ જોવા મળતી હોય છે. જે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આ પ્રકારની અશુદ્વિઓ ધરાવતા ખાદ્યતેલની FSSAI […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code