1. Home
  2. Tag "education minister"

વિદ્યાર્થીઓ ગમે તે કલરના સ્વેટર પહેરી શકે છે, શાળાઓની મનમાની નહીં ચાલેઃ શિક્ષણમંત્રી

સરકારે અગાઉ જાહેરાત કરી હતી છતાંયે કેટલીક શાળાઓ મનમાની કરી રહી છે, ફરિયાદો મળતા શિક્ષણમંત્રીએ ફરીવાર આપી સુચના, મનમાની કરતી શાળાઓ સામે પગલાં લેવામાં આવશે  અમદાવાદ:  ગુજરાતમાં તમામ શાળાઓમાં શિયાળાની ઠંડીમાં બાળકો ગમે તે રંગનું સ્વેટર પહેરીને આવે તો યુનિફોર્મ મુજબ સ્વેટરના કલરનો આગ્રહ ન રાખીને બાળકોએ જે રંગનું સ્વેટર પહેર્યું હોય તો ચલાવી લેવા […]

બાળકોમાં મૂલ્યવાન ગુણોનું સિંચન કરી સાચા નાગરિક બનાવવાનું કામ એ શિક્ષકની ફરજ: શિક્ષણ મંત્રી

અમદાવાદ : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં નીલકંઠધામ પોઈચા ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે દક્ષિણ ઝોનનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું. આ અવસરે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું કે, શિક્ષકને બાળક, નાગરિક, સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે […]

રાજ્યની યુનિવર્સિટીઓ, કોલેજોમાં “કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક” લાગુ કરાશે

 અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી, કોલેજ તથા માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક દાખલ કરવા સંદર્ભે આજે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્કની અમલવારી થકી તા. 15મી જૂન 2023થી પ્રવેશ મેળવનાર તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને લાભ થશે. શિક્ષણ વિભાગ દ્વારા […]

અંગ્રેજી ભાષા શીખવી જરૂરી પરંતુ ગુજરાતી ના ભોગે નહીં : શિક્ષણ મંત્રી

સાબરકાંઠા જિલ્લાના ઈડરના ડાયટ ખાતે રાજ્ય કક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશનલ ફેસ્ટિવલ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિ માં યોજાયો. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના ૧૬૭ શિક્ષકોએ ભાગ લઇ શિક્ષણમાં નાવીરનીકરણ સાંપ્રત વિષયોને લગતુ સાહિત્ય સહ અભ્યાસ પ્રવૃત્તિઓને લગતુ સાહિત્ય સમાવેશી શિક્ષણ જેવા વિષયો ઉપર કરેલ સફળ પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. આ ત્રિ દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે […]

સરકારી શાળાઓના બાળકોને વડનગર સહિત ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કરાવાશેઃ શિક્ષણ મંત્રી

ગાંધીનગરઃ શાળા દરમિયાન યોજાતા પ્રવાસો બાળકોને મોટા થાય ત્યાં સુધી યાદ રહેતા હોય છે. બાળકોના વિકાસ માટે પણ શાળા પ્રવાસો જરૂરી છે. બાળકોને શિક્ષણની સાથે સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું પણ જ્ઞાન આપવું જરૂરી છે, અને એટલા માટે જ રાજ્ય સરકારે સરકારી શાળાઓના બાળકોને માટે સરકારી ખર્ચે શાળા પ્રવાસો યોજવાનું નક્કી કર્યુ છે. શાળાના બાળકોને […]

વ્યક્તિત્વ અને ચરિત્ર નિર્માણમાં ગુરૂની ભૂમિકા મુખ્ય – કેન્દ્રીય શિક્ષણ મંત્રી

ભારતીય શિક્ષણ મંડળ દ્વારા વ્યાસ પૂજા મહોત્સવનું કરાયું આયોજન પૂજા મહોત્સવના અવસરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું ઑનલાઇન વકતવ્ય બૌદ્વિક સંપત્તિ જ આપણી સૌથી મોટી મૂડી છે: ધર્મેન્દ્ર પ્રધાન અમદાવાદ: ભારતીય શિક્ષણ મંડળ દ્વારા આયોજિત વ્યાસ પૂજા મહોત્સવના અવસરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે “બૌદ્ધિક સંપત્તિ જ આપણી સૌથી મોટી મૂડી છે, […]

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની કોરોનાથી સ્વસ્થ થયા બાદ તબિયત બગડતા એઈમ્સમાં દાખલ કરાયા

શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત બગડી કોરોના બાદ તબિયત બગડતા  એઈમ્સમાં દાખલ કરાયા દિલ્હીઃ-  હાલ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છએ, આ બીજી લહેર અને કોરોના વાયરસના નવા વેરિએન્ટે ઘણા લોકોના જીવ લીધા છે તો કેટલાક લોકોને કોરોનાની ઝપેટમાં લીધા છે, ત્યારે  કેન્દ્રીય શિક્ષણમંત્રી પણ થોડા દિવસો પહેલા જ કોરોનામાંથી સાજા થયા હતા. […]

ગુજરાતમાં ધો-12ની બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં યોજાય તેવી શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે મે મહિના આયોજીત ધો-10 અને 12ની બોર્ડની પરિક્ષા મલત્વી રાખવામાં આવી હતી. ત્યાર બાદ ધો-1થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, ધો-12ની પરીક્ષા અંગે હજુ કોઈ ચોક્ક્સ નિર્ણય લેવાયો નથી. જો કે, સરકાર દ્વારા ધો-12ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા અંગે વિચારણા શરૂ કરવામાં […]

રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશના સચિવો સાથે શિક્ષણ મંત્રીની બેઠક, આ બાબતે કરાઇ ચર્ચા

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ અનેક રાજ્યોના શિક્ષણ સચિવ સાથે કરી વાતચીત બેઠક દરમિયાન કોરોના મહામારી દરમિયાન શિક્ષણ વ્યવસ્થાના પ્રબંધનને લઇને થઇ ચર્ચા આ બેઠક દરમિયાન સેકન્ડરી પરીક્ષાઓને લઇને સૂચનો મંગાવવામાં આવ્યા હતા નવી દિલ્હી: દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના શિક્ષણ સચિવ સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ બેઠક કરી હતી. […]

હવે પ્રધ્યાપકોને મળશે સાતમાં પગાર પંચનો લાભ – શિક્ષણમંત્રી

અમદાવાદ – રાજ્યમાં ઘણા લાંબા સમયથી સાતમાં પગાર પંચની વાત ચાલી રહી હતી, સતત સરકારી કર્મચારીઓ દ્વારા  આ પગાર પંચને લઈને અનેક ભલામણો કરવામાં આવતી હતી. જેને લઈને હવે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. યુનિ-સંલગ્ન શૈક્ષણિક સ્ટાફને હવે સાતમાં પગરાપંચનો લાભ મળે તેવા શક્યતાઓ પુરેપુરી સેવાઈ રહી છે. આ સમગ્ર મામલે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code