સરદાર પટેલે સૌને એક કરીને એકતા જગાડવાની સાથે સમગ્ર દેશને એકતાંતણે બાંધ્યોઃ ઉત્તરાખંડના રાજ્યપાલ
અમદાવાદઃ ઉતરાખંડના માનનીય રાજયપાલ મેજર જનરલ (સેવાનિવૃત) ગુરમિતસિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલ માટે પ્રત્યેક ભારતીયોને ગૌરવ અને આદર છે, જેઓએ આપણા સૌને એક કર્યા,એકતા જગાડીને એકતા આપી અને સમગ્ર દેશને એકતાંતણે બાંધ્યો. ગુરમિતસિંઘે વધુમાં જણાવ્યુ હતુ કે, સરદાર સાહેબે […]