વિરાટ કોહલીએ પણ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવ્યું ?
નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ પણ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે, તેમણે આ અંગે BCCI ને પણ જાણ કરી દીધી છે. જોકે, BCCIના ટોચના અધિકારીઓએ તેમને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેમણે આ માહિતી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ […]