અમદાવાદના ઈસ્કોનબ્રિજ ઉપર સર્જાયેલા અકસ્માતમાં મૃતકો અને ઈજાગ્રસ્તોને આર્થિક સહાય કરાશે
અમદાવાદઃ શહેરના ઈસ્કોનબ્રિજ ઉપર થયેલા માર્ગ અકસ્માતની ઘટનાની પોલીસ આગવીઢબે તપાસ કરી રહી છે. બીજી તરફ મૃતકોના પરિવારજનોએ જવાબદાર સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યાં છે. દરમિયાન રાજ્ય સરકારે સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની સરકારે જાહેરાત કરી હતી. દરમિયાન રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોએ પીડિત પરિવાર […]