1. Home
  2. Tag "every year"

ભારતઃ દર વર્ષે 3.4 મિલિયન ટન પ્લાસ્ટિક વેસ્ટના ઉત્પાદનની સામે માત્ર 30 ટકા જ રિસાયકલ થાય છે

વૈશ્વિક સ્તરે કોઇ પણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો એની પાછળનું આશય એ ગહન ચિંતન કરવામાં માટેનો છે. તા. 3જી, જુલાઇના રોજ વિશ્વભરમાં પ્લાસ્ટિક ફ્રિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેનો આશય પ્લાસ્ટિકના વધતા જતા પ્રદૂષણ બાબતે જાગૃતિ લાવી પ્લાસ્ટિકના વપરાશને નિયંત્રિત કરવાનો છે. વર્ષ 2008થી દર વર્ષે તા. 3જી, જુલાઇને વર્લ્ડ પ્લાસ્ટિક ફ્રિ […]

ભારતમાં દર વર્ષે આફ્રિકાથી 12 ચિત્તાઓ લાવવામાં આવશે, દક્ષિણ આફ્રિકા સાથે થયાં કરાર

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાએ દર વર્ષે આફ્રિકાના 12 ચિત્તાઓ ભારતને આપવા માટે કરાર કર્યા છે. સમજૂતી કરાર અનુસાર, આવતા મહિને 12 ચિત્તાઓની પ્રારંભિક બેચ દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવશે. ગયા વર્ષે નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા આઠ ચિત્તાઓ બાદ હવે વધુ ચિત્તાઓ લાવવા માટે આ કરાર કર્યા છે. છેલ્લી સદીમાં અતિશય શિકાર અને વસવાટની સમસ્યાઓના કારણે […]

ઐતિહાસિક નગરી વડનગરમાં હવે દર વર્ષે ત્રણ દિવસનો ઉત્સવ ઊજવાશે, સરકાર કર્યો નિર્ણય

ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. જેમાં વડનગરનો પણ સમાવેશ થાય છે. વડનગરની પુરાતત્વીય સંસ્કૃતીને વૈશ્વીકસ્તરે ઊજાગર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રતિ વર્ષ ત્રણ દિવસ વડનગર ઉત્સવ આયોજીત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલી […]

આજે TB દિવસઃ ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોતને ભેટે છે

અમદાવાદઃ  આજે વર્લ્ડ ટીબી દિવસ છે, દરવર્ષે 24 માર્ચના રોજ  વર્લ્ડ ટીબી દિનની ઊજવણી કરવામાં આવે છે. ટીબીનો રોગ આજે સાધ્ય બન્યો છે. સરકાર દ્વારા એની મફત સારવાર પણ આપવામાં આવી રહી  છે, પરંતુ ચિંતાજનક બાબત છે કે ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં દર વર્ષે ટીબીના […]

ગુજરાતમાં દર વર્ષે TBના દોઢ લાખ દર્દીઓ, 2022ના અંત સુધીમાં TB નિર્મૂલન માટે સરકારનો નિર્ધાર

ગાંધીનગરઃ રાજ્યમાં એક સમયે ટીબીના સૌથી વધુ કેસ નોંધાતા હતા. જોકે છેલ્લા કેટલાક વર્ષથી ટીબીના રોગના દર્દીઓમાં ઘટાડો થયો છે. હાલ દર વર્ષે દોઢ લાખ જેટલા દર્દીઓ નોંધાય છે. તેમજ અંદાજે દર વર્ષે પાંચ હજાર દર્દીઓ ટીબીના કારણે મૃત્યુ પામે છે. જો કે ગુજરાત સરકારે વર્ષ 2022ના અંત સુધીમાં ટીબી નિર્મૂલન માટેનો નિર્ધાર કર્યો છે. […]

ભારતીય રેલવેઃ દેશમાં દર વર્ષે ટ્રેનની અડફેટે અંદાજે 100 જેટલા ગેંગમેનનું મૃત્યુ થાય છે

દિલ્હીઃ દેશની લાઈફ લાઈન મનાતી રેલવેમાં દરરોજ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ મુસાફરી કરે છે. જો કે, રેલવેમાં સુરક્ષિત મુસાફરી માટે ટ્રેકનું સમાર કામ કરતા ગેંગમેનની મહત્વની જવાબદારી છે. પરંતુ દુર્ભાગ્યવશ આધુનિક ટેકનોલોજીના જમાનમાં પણ તેમની પાસે આધુનિક ગેજેટ નહીં હોવાથી અવાર-નવાર અકસ્માતનો ભોગ બને છે. એક અંદાજ અનુસાર દર વર્ષે લગભગ 100 જેટલા ગેંગમેન ટ્રેનની અડફેટેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code