1. Home
  2. Tag "every year"

ભારતમાં દર વર્ષે જેટલા વાહનો વેચાય છે તેટલી વસ્તી ઘણા દેશોમાં નથી: PM મોદી

પીએમ મોદી ભારત મંડપમ ખાતે ઈન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં પ્રદર્શનની મુલાકાત લે છે. પીએમ મોદીએ શુક્રવારે ઓટો એક્સપોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતનો ઓટોમોટિવ ઉદ્યોગ જબરદસ્ત છે અને ભવિષ્ય માટે પણ તૈયાર છે. ભારતનો ઓટો ઉદ્યોગ છેલ્લા વર્ષમાં લગભગ 12%ના દરે વૃદ્ધિ પામ્યો છે. ભારતમાં દર વર્ષે જેટલા […]

ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં આટલા લોકો ગુમાવે છે જીવ

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું હતું કે માર્ગ અકસ્માતો પર ભારતનો રેકોર્ડ એટલો ખરાબ છે જેના કારણે વિશ્વ પરિષદોમાં આ મુદ્દે મોઢુ છુપાવું પડે છે. ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે તેમના મંત્રાલયના તમામ પ્રયાસો છતાં માર્ગ અકસ્માતો ઘટ્યા નથી પરંતુ વધ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું […]

દેશમાં દર વર્ષે ઝેરી હવાને કારણે 21 લાખ મૃત્યુ

ભારત વાયુ પ્રદૂષણની આપત્તિના આરે ઊભું છે. દર વર્ષે, હાઈ બ્લડ પ્રેશર (હૃદય રોગ) પછી, મોટાભાગના મૃત્યુ વાયુ પ્રદૂષણને કારણે થાય છે. ડાયાબિટીસ અને કેન્સરથી થતા મૃત્યુ પણ ઓછા છે. ભારતમાં દર વર્ષે 21 લાખ લોકો ઝેરી હવાના કારણે મૃત્યુ પામે છે. એટલું જ નહીં લોકોની ઉંમર પણ ઘટી રહી છે. તેમની કાર્યક્ષમતા પર પણ […]

દરરોજ ચાલવાની આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકો જીવ ગુમાવે છે?

બદલાતી જીવનશૈલી અને ખાનપાન વચ્ચે ફિટ રહેવું એક મોટો પડકાર બની ગયો છે. ખાસ કરીને બેઠાડુ જીવનશૈલી હવે આરોગ્યના જોખમો વધારી રહી છે. ખાસ કરીને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ વધી રહ્યું છે. તેનું મુખ્ય કારણ શારીરિક રીતે ખૂબ જ નિષ્ક્રિય હોવું છે. જે માત્ર કોઈ એક દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની મોટી સમસ્યા બની ગઈ […]

દર વર્ષે દિવાળી પર શા માટે ખરીદાય છે લક્ષ્મી-ગણેશની નવી મૂર્તિ, જાણો કારણ

દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે, જે 5 દિવસ સુધી ચાલે છે. આ દિવસે લક્ષ્મી અને ગણેશની એકસાથે પૂજા કરવાની પરંપરા છે. દિવાળીની સાંજે ઘર, દુકાન, ઓફિસ, કારખાના વગેરેમાં લક્ષ્મી-ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. દર વર્ષે દિવાળી પર, દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની નવી મૂર્તિ ખરીદવામાં આવે છે. દિવાળીના દિવસે નવી મૂર્તિમાં પૂજા […]

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 100 મિલીયનથી પણ વધારે કેળા ખવાય છે!

ફળ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણા ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કેળા તેમાંથી એક છે. ઘણા લોકો કેળા ખાવાનું પસંદ કરે છે અને ઘણા લોકો સ્વસ્થ બનવા માટે દરરોજ કેળા ખાય છે. આ ફળ ઓછી કિંમતમાં મળતું હોવાથી મધ્યમ વર્ગના પરિવારો અને ગરીબ લોકોની પણ પહોંચમાં છે. પરંતુ શું તમે જાણો […]

દર વર્ષે શ્વાન કરડવાથી થતા હડકવાને લીધે આટલા વ્યક્તિઓનું થાય છે મોત

કૂતરા વસ્તીમાં રહેતા એવા પ્રાણીઓ છે જે પ્રેમ અને ડર બંને છે. કૂતરા કરડવાથી હડકવા જેવી જીવલેણ બીમારી થાય છે, જેના કારણે દર વર્ષે હજારો લોકો મૃત્યુ પામે છે. હડકવા જેવા રોગો વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 28 સપ્ટેમ્બરે વિશ્વ હડકવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. હડકવાની બીમારી શું છે? હડકવા રોગ સંક્રમિત પ્રાણીના […]

દર વર્ષે સેલ્ફી લેવા કેટલી વ્યક્તિ ગુમાવે છે જીવ, જાણો…

સેલ્ફી લેવી એ ઘણા લોકોનો શોખ છે, પણ ક્યારેક આ શોખ લોકોના જીવનમાં બોજ બની જાય છે. સેલ્ફીના કારણે દર વર્ષે કેટલા લોકો જીવ ગુમાવે છે તે જાણીએ. દર વર્ષે સેલ્ફી લેતી વખતે ઘણા લોકો મૃત્યુ પામે છે. કોઈ ટ્રેનની સામે સેલ્ફી લેતી વખતે જીવ ગુમાવે છે તો કોઈ સેલ્ફી લેતી વખતે વહેતી નદીમાં ડૂબી […]

કૂતરા કરડવાથી દર વર્ષે કેટલા લોકો મૃત્યુ પામે છે? જાણો….

હડકવા વૈશ્વિક લેબલ પર એક ખતરનાક રોગ છે. દર વર્ષે 15 મિલિયન લોકો હડકવા પોસ્ટ-એક્સપોઝર પ્રોફીલેક્સિસ (PEP) નો શિકાર બને છે. ભારતમાં એકલા પાગલ કૂતરાના કરડવાથી 20 હજાર લોકોના મોત થાય છે. જ્યારે ભારતમાં 95 ટકાથી વધુ મૃત્યુ થાય છે. હડકવાથી થતા મૃત્યુનો આ ડેટા ઈન્ડિયન વેટરનરી રિસર્ચ (IVRI), બરેલી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. […]

ભારતઃ દર વર્ષે 3.4 મિલિયન ટન પ્લાસ્ટિક વેસ્ટના ઉત્પાદનની સામે માત્ર 30 ટકા જ રિસાયકલ થાય છે

વૈશ્વિક સ્તરે કોઇ પણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો એની પાછળનું આશય એ ગહન ચિંતન કરવામાં માટેનો છે. તા. 3જી, જુલાઇના રોજ વિશ્વભરમાં પ્લાસ્ટિક ફ્રિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેનો આશય પ્લાસ્ટિકના વધતા જતા પ્રદૂષણ બાબતે જાગૃતિ લાવી પ્લાસ્ટિકના વપરાશને નિયંત્રિત કરવાનો છે. વર્ષ 2008થી દર વર્ષે તા. 3જી, જુલાઇને વર્લ્ડ પ્લાસ્ટિક ફ્રિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code