1. Home
  2. Tag "Executioner’s Family"

લાહોર જેલમાં ભગતસિંહજીને ફાંસી આપનાર જલ્લાદનો પરિવાર હાલ પાકિસ્તાનમાં કરે છે વસવાટ

નવી દિલ્હીઃ ભારતની આઝાદીમાં અનેક મહાનુભાવોએ ભારત માતા માટે શહીદી વ્હોરી હતી. આ દેશભક્તોને ક્યારેય દેશની જનતા ભૂલશે નહીં. આવા જ મહાન દેશભક્ત શહીદ ભગતસિંહને વર્ષ 1931માં લાહોરની જેલમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. ભગતસિંહને ફાંસી આપનાર જલ્લાદનો પરિવાર આજે પણ પાકિસ્તાનમાં વસવાટ કરી રહ્યો છે. આ પરિવાર આજે પણ પાકિસ્તાનમાં જલ્લાદનું જ કામ કરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code