1. Home
  2. Tag "experts"

ઉનાળામાં દરરોજ કેટલા કપ કોફી પીવી યોગ્ય છે? નિષ્ણાતો પાસેથી શીખો

દુનિયાભરમાં ઘણા લોકોની સવાર કોફીથી શરૂ થાય છે. તે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. કોફીમાં કેફીન હોય છે, જે થાક ઘટાડવામાં, ઉર્જા પ્રદાન કરવામાં અને સક્રિય રહેવામાં મદદ કરે છે. આ વજન નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. જો યોગ્ય રીતે અને મર્યાદિત માત્રામાં કોફીનું સેવન કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે […]

મોડસ ઓપરેન્ડી બ્યુરોમાં નિષ્ણાતોએ ગુનાઓની મોડસ ઓપરેન્ડીનું વિશ્લેષણ કરવું જોઈએઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆરએન્ડડી)માં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ડાયરેક્ટર જનરલ બીપીઆર એન્ડ ડી, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને બ્યુરોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રીએ બીપીઆરએન્ડડીના છ વિભાગો તેમજ આઉટલાઈંગ યુનિટ્સ (કેપ્ટ ભોપાલ અને […]

હવામાન નિષ્ણાંતો વરસાદ અને વાવાઝોડાની આગાહી કેવી રીતે કરે છે જાણો…

નવી દિલ્હીઃ આજના સમયમાં વરસાદ ક્યારે પડશે, વધુ પવન કે વાવાઝોડું આવશે કે નહિ, વગેરે માહિતી આપણને હવામાન ખાતા દ્વારા તુરત મળી જાય છે. આધુનિક સેટેલાઈટ દ્વારા આ તમામ માહિતી મેળવવી સરળ બની ગઈ છે. Windy, accuwether, સહિતની વિવિધ વેબસાઈટ હવામાનમાં થતા નાનામાં નામા ફેરફાર પણ દર્શાવી શકે છે. જે વરસાદ, કલાઇમેટ ચેન્જ, તાપમાન, ઠંડી […]

ઉનાળામાં ડિહાઈડ્રેશનની હાડકાં અને સ્નાયુઓ પર ખરાબ અસર પડે છે, જાણો શું કહે છે નિષ્ણાતો

તડકા અને હીટસ્ટ્રોકના કારણે સ્નાયુઓની ફ્લેક્સિબિલિટી ઓછી થઈ રહી છે. તેનાથી ગંભીર ખેંચાણ અને પીડા થાય છે. તેને સ્નાયુઓમાં ખંચાણ પણ કહેવાય છે. ઓછું પાણી પીવા અને શરીરમાં પાણીની કમીના કારણે હાડકાઓ સૂકાઈ રહ્યા છે. જેના કારણે લોકોને ઘુંટણના નીચે, ખભા, કોણી અને ગળામાં દુખાવો થઈ શકે છે. જ્યારે શરીરના બહારનું તાપમાન અંદરના તાપમાનથી વધી […]

ડિનર નહીં આરોગવાથી સ્વાસ્થ્ય પર પડી શકે છે ખરાબ અસર, જાણો શું કહે છે એક્સપર્ટ

વજન ઓછુ કરવાના ચક્કરમાં ઘણા લોકો એવા છે જે રાતના ભોજનમાં જમવાનું ઓછુ કરી દે છે અથવા ગણા લોકો ડિનર સ્કિપ કરી દે છે. આજકાલ લોકો વજન ઓછુ કરવા માટે ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગનો સહારો લે છે. આ દિવસોમાં ફિટ અને હેલ્દી રાખવા માટે લોકો રાતનું જમવાનું સ્કિપ કરી દે છે. આજ કાલ લોકો વજનને કંટ્રોલ કરવા […]

કોરોનાનું નવું સ્વરૂપ ભારતમાં પહોંચ્યું,નિષ્ણાતોએ આપી ચેતવણી

દિલ્હી:દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડાને જોતા મોટા ભાગના પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે.પરંતુ તાજેતરમાં કોરોનાના નવા વેરિએન્ટએ ફરી બધાની ચિંતા વધારી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, કોરોનાનું આ નવું વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ છે.તેનું નામ BA.5.1.7 છે અને આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે.માહિતી અનુસાર, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા ભારતમાં BF.7 સબ-વેરિઅન્ટનો પ્રથમ કેસ […]

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સાયબર એટેકથી પણ હેલિકોપ્ટરને કરી શકાય છે ક્રેશ

નિષ્ણાંતોએ કહી મોટી વાત હેલિકોપ્ટર ક્રેશને લઈને કહી વાત સાયબર એટેકથી પણ થાય હેલિકોપ્ટર ક્રેશ દિલ્હી:સાયબર એટેક એ એવી વસ્તુ છે કે જે દુનિયાના મોટા ભાગના દેશો કરી રહ્યા છે, ત્યારે નિષ્ણાંતો દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે સાયબર એટેક દ્વારા હેલિકોપ્ટરને પણ ક્રેશ કરી શકાય છે. નિષ્ણાંતોના આ પ્રમાણે કહેવા બાદ લોકોમાં ચિંતા વધી […]

કોરોનાનો ‘કોવિડ-22’ વેરિયન્ટ એ ‘ડેલ્ટા વેરિએન્ટ’ કરતા પણ ખતરનાકઃ તજજ્ઞોએ વ્યક્ત કરી આશંકા

દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીની ત્રીજી લહેરની તૈયારીઓ વચ્ચે તજજ્ઞોએ હવે 2022માં નવા કોરોના વેરિએન્ટને લઈને ચેતવણી આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઈમ્યુનોલોજિસ્ટ પ્રોફેસર ડો. સાઈ રેટ્ટે કહ્યું છે કે, પ્રજાએ આ નવા વેરિએન્ટ માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે આ એક મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ ડેલ્ટા વેરિએન્ટથી પણ ખતરનાર હોઈ શકે છે. […]

ચિંતા ના કરો, સિક્કા કે ચલણી નોટ પર કોરોનાવાયરસ નથી ફેલાતો: યુરોપિયન સેન્ટ્રલ બેન્ક વિશેષજ્ઞોનો દાવો

કોરોનાવાયરસને લઈને કરવામાં આવ્યો દાવો ચલણી નોટ કે સિક્કા પર નથી ફેલાતો વાયરસ યુરોપિયન સેન્ટ્રલ બેંકના વિશેષજ્ઞોનો દાવો મુંબઈ :કોરોનાવાયરસનું સંક્રમણ કેવી રીતે રોકવું તે તો ચિંતાનો વિષય બન્યો જ છે. મોટા ભાગના દેશોમાં ફરીવાર કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે યુરોપીયન સેન્ટ્રલ બેન્કના વિશેષજ્ઞો અને જર્મનીની રૂહર યુનિવર્સિટીના સંશોધકોએ મોટો દાવો કર્યો છે જેમાં […]

નિષ્ણાંતોના મતે ચીનનું એરિયા-51 ભારત માટે બની શકે છે જોખમી, વાંચો શું છે કારણ

ચીનની મેલી મુરાદ આવી સામે ભારતને જવાબ આપવા કરી શકે મોટી નાપાક હરકત એરિયા-51 જેવું એરબેઝ બનાવી રહ્યા હોવાનો દાવો દિલ્હી : ભારત અને ચીન વચ્ચે થયેલા ગલવાન ઘાટીના સંઘર્ષ બાદ ચીન ભલે શાંતિની વાત કરતુ હોય પણ હજુ તેના ખોટા ઈરાદા સામે આવી રહ્યા છે. ભારતીય સેના દ્વારા જે રીતે ચીનને પછડાટ આપવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code