કોરોનામાં રાહત: બીજી લહેરનો જુલાઈ સુધીમાં આવી શકે છે અંત : એક્સપર્ટ્સ
કોરોનાવાયરસના સંક્રમણથી મળી શકે છે રાહત જુલાઈ સુધીમાં આવી શકે છે બીજી લહેરનો અંત એક્સપર્ટ્સ લોકોએ લગાવ્યું અનુમાન અમદાવાદ: કોરોનાવાયરસના કેસ જે રીતે દેશમાં હવે કાબૂમાં આવી રહ્યા છે તેને જોઈને જાણકારો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, કોરોનાવાયરસની ભયંકર બીજી લહેરનો જૂલાઈ સુધીમાં અંત આવી શકે છે. કોરોનાવાયરસના કેસ 17 જેટલા રાજ્યોમાં ઘટી […]