1. Home
  2. Tag "experts"

ડિનર નહીં આરોગવાથી સ્વાસ્થ્ય પર પડી શકે છે ખરાબ અસર, જાણો શું કહે છે એક્સપર્ટ

વજન ઓછુ કરવાના ચક્કરમાં ઘણા લોકો એવા છે જે રાતના ભોજનમાં જમવાનું ઓછુ કરી દે છે અથવા ગણા લોકો ડિનર સ્કિપ કરી દે છે. આજકાલ લોકો વજન ઓછુ કરવા માટે ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગનો સહારો લે છે. આ દિવસોમાં ફિટ અને હેલ્દી રાખવા માટે લોકો રાતનું જમવાનું સ્કિપ કરી દે છે. આજ કાલ લોકો વજનને કંટ્રોલ કરવા […]

કોરોનાનું નવું સ્વરૂપ ભારતમાં પહોંચ્યું,નિષ્ણાતોએ આપી ચેતવણી

દિલ્હી:દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડાને જોતા મોટા ભાગના પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે.પરંતુ તાજેતરમાં કોરોનાના નવા વેરિએન્ટએ ફરી બધાની ચિંતા વધારી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, કોરોનાનું આ નવું વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ છે.તેનું નામ BA.5.1.7 છે અને આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે.માહિતી અનુસાર, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા ભારતમાં BF.7 સબ-વેરિઅન્ટનો પ્રથમ કેસ […]

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સાયબર એટેકથી પણ હેલિકોપ્ટરને કરી શકાય છે ક્રેશ

નિષ્ણાંતોએ કહી મોટી વાત હેલિકોપ્ટર ક્રેશને લઈને કહી વાત સાયબર એટેકથી પણ થાય હેલિકોપ્ટર ક્રેશ દિલ્હી:સાયબર એટેક એ એવી વસ્તુ છે કે જે દુનિયાના મોટા ભાગના દેશો કરી રહ્યા છે, ત્યારે નિષ્ણાંતો દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે સાયબર એટેક દ્વારા હેલિકોપ્ટરને પણ ક્રેશ કરી શકાય છે. નિષ્ણાંતોના આ પ્રમાણે કહેવા બાદ લોકોમાં ચિંતા વધી […]

કોરોનાનો ‘કોવિડ-22’ વેરિયન્ટ એ ‘ડેલ્ટા વેરિએન્ટ’ કરતા પણ ખતરનાકઃ તજજ્ઞોએ વ્યક્ત કરી આશંકા

દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીની ત્રીજી લહેરની તૈયારીઓ વચ્ચે તજજ્ઞોએ હવે 2022માં નવા કોરોના વેરિએન્ટને લઈને ચેતવણી આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઈમ્યુનોલોજિસ્ટ પ્રોફેસર ડો. સાઈ રેટ્ટે કહ્યું છે કે, પ્રજાએ આ નવા વેરિએન્ટ માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે આ એક મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ ડેલ્ટા વેરિએન્ટથી પણ ખતરનાર હોઈ શકે છે. […]

ચિંતા ના કરો, સિક્કા કે ચલણી નોટ પર કોરોનાવાયરસ નથી ફેલાતો: યુરોપિયન સેન્ટ્રલ બેન્ક વિશેષજ્ઞોનો દાવો

કોરોનાવાયરસને લઈને કરવામાં આવ્યો દાવો ચલણી નોટ કે સિક્કા પર નથી ફેલાતો વાયરસ યુરોપિયન સેન્ટ્રલ બેંકના વિશેષજ્ઞોનો દાવો મુંબઈ :કોરોનાવાયરસનું સંક્રમણ કેવી રીતે રોકવું તે તો ચિંતાનો વિષય બન્યો જ છે. મોટા ભાગના દેશોમાં ફરીવાર કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે યુરોપીયન સેન્ટ્રલ બેન્કના વિશેષજ્ઞો અને જર્મનીની રૂહર યુનિવર્સિટીના સંશોધકોએ મોટો દાવો કર્યો છે જેમાં […]

નિષ્ણાંતોના મતે ચીનનું એરિયા-51 ભારત માટે બની શકે છે જોખમી, વાંચો શું છે કારણ

ચીનની મેલી મુરાદ આવી સામે ભારતને જવાબ આપવા કરી શકે મોટી નાપાક હરકત એરિયા-51 જેવું એરબેઝ બનાવી રહ્યા હોવાનો દાવો દિલ્હી : ભારત અને ચીન વચ્ચે થયેલા ગલવાન ઘાટીના સંઘર્ષ બાદ ચીન ભલે શાંતિની વાત કરતુ હોય પણ હજુ તેના ખોટા ઈરાદા સામે આવી રહ્યા છે. ભારતીય સેના દ્વારા જે રીતે ચીનને પછડાટ આપવામાં આવી […]

કોરોનાને લઈને જાણકારોની ભવિષ્યવાણી, વાયરસના નવા સ્વરૂપ વિશે કહી મોટી વાત

કોરોનાને લઈને જાણકારોએ કરી ભવિષ્યવાણી તેના બદલાતા સ્વરૂપ વિશે કરી વાત વાયરસના ખત્મ થવાની સંભાવના મુશ્કેલ અમદાવાદ: કોરોના વાયરસ અત્યારે તમામ દેશો માટે એક એવો ચિંતાનો વિષય બની ગયો છે કે તમામ દેશો વિચારી રહ્યા છે કે, કોરોના વાયરસની મહામારી ક્યાંરે જાય. જો વાત કરવામાં આવે જાણકારોની તો જાણકારોએ અત્યાર સુધી એટલીવાર સંભાવનાઓ વ્યક્ત કરી […]

જાણો ક્યારે આવશે કોરોનાની ત્રીજી લહેર? શું કહે છે નિષ્ણાંતો

કોરોનાની ત્રીજી લહેર અંગે નિષ્ણાતોએ આપી ચેતવણી ઑક્ટોબર સુધીમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે વિશ્વભરના 40 નિષ્ણાતોએ આ અંગે મંતવ્ય આપ્યો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરે જે રીતે ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રકોપ વર્તાવ્યો છે તેને લઇને હવે ત્રીજી લહેરને લઇને પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારના ચીફ સાઇટિંફિક એડવાઇઝ પણ સ્પષ્ટ […]

કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને કેવી રીતે બચાવવા, વાંચો જાણકારોનો અભિપ્રાય

કોરોનાની ત્રીજી લહેરનું જોખમ બાળકો સંક્રમિત થવાની સંભાવના રાજસ્થાન-કર્ણાટકમાં બાળકો વધારે સંક્રમિત દિલ્લી: કોરોનાવાયરસની બીજી લહેર હજુ પણ શાંત પડી નથી. રોજ લાખની સંખ્યામાં તો કેસ આવી જ રહ્યા છે, આવા સમયમાં કોરોનાની ત્રીજી લહેર વિશે લોકોએ જાણવું જોઈએ અને સતર્ક પણ થવું જોઈએ. કોરોનાની ત્રીજી લહેરને લઈને જાણકારો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ […]

ભારતમાં કોરોનાની બીજી લહેર ક્યારે સમાપ્ત થશે, જાણો શું કહે છે નિષ્ણાંતો

કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે એક સકારાત્મક સમાચાર ભારતમાં આગામી 10-15 દિવસમાં કોરોનાની લહેર પૂર્ણ થઇ શકે છે: નિષ્ણાંત સરકારે તે માટે વેક્સિન અભિયાનને વધુ વેગવાન બનાવવું પડશે નવી દિલ્હી: સમગ્ર ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે પ્રકોપ વર્તાવ્યો છે ત્યારે ફેબ્રુઆરી 2021થી લઇને એપ્રિલ 2021 સુધી ચાલેલી આ લેહરમાં દૈનિક ધોરણે 3 લાખથી વધુ લોકો સંક્રમિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code