રાજકોટનો રસરંગ લોકમેળામાં હવે લોક લાગણીને માન આપીને એક દિવસનો વધારો કરાયો
રાજકોટઃ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીનાં રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જન્માષ્ટમીના દિને તો ત્રણ લાખથી વધુ લોકો મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા. પાંચ દિવસીય આ મેળો તા. 9 સપ્ટેમ્બર એટલે કે શનિવાર સુધી યોજાવાનો હતો. પરંતુ લોક લાગણીને માન આપીને મેળાની મુદ્દતમાં એક દિવસનો […]