1. Home
  2. Tag "face"

શું ચહેરા પર સીધુ દહીંનો ઉપયોગ કરવો સ્કિન માટે સારું કે નહીં?

દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દહીંની મદદથી તમે ફેસ પરથી ડેડ સ્કિનને સરળતાથી દૂર કરી શકો છો. દહીંનો ઉપયોગ કરીને સ્કિનને બળતરાને અને પિમ્પલને ઘટાડી શકો છો. પણ તમે જાણો છો દહીંનો સીધો ઉપયોગ કરવો સ્કિન માટે સારું કે નહીં? આજે તમને દહીંના ઉપયોગ વિશે જણાવીએ. • […]

નારિયેળનું પાણી ચહેરા ઉપર લગાવવાથી થશે અનેક લાભ, જાણો ફાયદા…

નારિયેળ પાણી પીવા સિવાય તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આને ત્વચા પર લગાવવાના ઘણા ફાયદા છે. ત્વચા પર નારિયેળ પાણી લગાવવાના ઘણા ફાયદા છે. તેની મદદથી તમે તમારા ચહેરાને ચમકદાર બનાવી શકો છો. તેમજ પિમ્પલ્સ અને ફોલ્લીઓ સાફ થઈ જશે. નારિયેળ પાણીને ચહેરા પર લગાવવાના ફાયદા નારિયેળ પાણી ચહેરા પર લગાવવાના […]

બદામ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચાને પણ આપે છે ઘણા ફાયદા, આ રીતે કરો ઉપયોગ

મોટાભાગની મહિલાઓને ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે, જેનાથી છુટકારો મેળવવા માટે વિવિધ પ્રકારના રસાયણો ધરાવતા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ આજે અમે તમને બદામમાંથી બનેલા કેટલાક ફેસ પેકની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જે તૈલીથી લઈને મિશ્રિત ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આપણે આપણા સ્વાસ્થ્યનું જેટલું ધ્યાન રાખીએ છીએ તેટલું […]

રાત્રે સૂતા પહેલા કરો આ નાનકડું કામ… ચહેરા પરના તમામ પિમ્પલ્સ સાફ થઈ જશે

ચહેરા પર ઘણા દાગ, ધબ્બા અને અને પિમ્પલ્સને કારણે સુંદરતા ઓછી થઈ જાય છે. લોકો તેનાથી છુટકારો મેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. કેટલાક લોકો દવાઓ, ટ્યુબ અને નવા ફેસવોશનો પણ ઉપયોગ કરે છે. પરંતુ આ રિપોર્ટમાં તમને જણાવીશું કે કેવી રીતે તમે ઘરેલુ ઉપાયથી તમારા ચહેરા પરના ડાઘ-ધબ્બા ઓછા કરી શકો છો. દૂધમાં લેક્ટિક […]

કેમિકલ વાળા રંગોથી સ્કિનને બચાવવા માંગો છો, તો આ ટિપ્સ અપનાવો, ચહેરાને નુકશાન નહીં થાય

હોળીના આ તહેવારમાં રંગોની વર્ષા ના થાય તે કેવી રીતે બની શકે છે? પણ આ ખુશીની સમયમાં આપણં ઘણીવાર ત્વચાની કાળજી લેવાનું ભુલી જવાય છે. બજારમાં મળતા કેમિકલયુક્ત રંગો આપણી ત્વચાને નુકશાન પહોંચાડે છે. ત્વચાને રંગથી બચાવવા માટે, સૌ પ્રથમ ત્વચા પર નારિયેળ તેલ લગાવો. નાળિયેર તેલ પ્રાકૃતિક બૈરિયર તરીકે કામ કરે છે જે સ્કિનને […]

ફેરનેસ ક્રીમ ચહેરા ઉપર લગાવતા પહેલા સંભાળજો… મુકાઈ શકો છો મોટી સમસ્યામાં…

ગોરા દેખાવવું દરેકને પસંદ હોય છે જેથી અનેક લોકો ગોરા દાખાવવા માટે ફેરનેસ ક્રીમ લગાવે છે. ફેરનેસ ક્રીમ વિશે ઘણીવાર એવો દાવો કરવામાં આવે છે કે તેને લગાવવાથી તમે ગોરા અને સુંદર બની જશો. પરંતુ શું તમે જાણો છો કે તે તમને મફતમાં ગંભીર બીમારીનો શિકાર પણ બનાવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે […]

પૂજા કે હવન કરતી વખતે આ દિશામાં મોઢું રાખજો,આ છે કારણ

આપણા ધર્મમાં દરેક કાર્યની માહિતી અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આવામાં જો વાત કરવામાં આવે પૂજા કે હવનની તો તેનું પણ પાલન કે વિધી કેવી રીતે થવી જોઈએ તેના વિશે પણ જાણકારી આપવામાં આવી છે. હવનમાં અક્ષતનો ઉપયોગ પણ જરૂરી માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે હવનમાં અક્ષત ત્રણ વખત દેવતાઓને અને એક વાર […]

આ પાંદડાઓનું પાણી ચહેરા પર લગાવવાથી ખીલ ઓછા થાય છે,ચમકદાર ત્વચા મેળવવામાં મદદરૂપ

જામફળ ખાવાનું કોને ન ગમે? આ એક એવું ફળ છે જેના પાંદડા પણ તમારા માટે અસરકારક રીતે કામ કરી શકે છે. વાસ્તવમાં, જામફળના પાંદડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ ત્રણેય ગુણ ત્વચા માટે અસરકારક રીતે કામ કરે છે. જ્યારે તેઓ ત્વચામાં ખીલની સમસ્યાને ઓછી કરે છે, તો તે છિદ્રોને પણ સાફ કરે […]

બાથરૂમમાં રાખી લો આ વસ્તુ,ચહેરો ટ્યુબ લાઈટની જેમ ચમકવા લાગશે

જૂના સમયમાં લોકો તેમના ચહેરાને સાફ કરવા માટે ચણાના લોટનો ઉપયોગ કરતા હતા. આજે પણ દાદીમા કહે છે કે ચહેરો સાફ કરવો હોય તો ચણાનો લોટ લગાવો. બાળકોના જન્મ પછી તેમને લાંબા સમય સુધી ચણાના લોટથી સ્નાન કરાવવામાં આવે છે, જેથી જન્મેલા વાળ દૂર થાય છે અને રંગ સ્પષ્ટ થાય છે. જ્યારે ફેસવોશ ઉપલબ્ધ નહોતું […]

શું સવારે ઉઠતાની સાથે જ ચહેરો ધોવો જોઈએ? જાણો મોર્નિંગ સ્કિન કેર રૂટિનમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું

ઘણા લોકોને સવારે ઉઠ્યા પછી મોં ધોવાની આદત હોય છે. પરંતુ, આ આદત કેટલી સાચી છે તે અંગે એક પ્રશ્ન ઊભો થાય છે. શું સવારે ઉઠ્યા પછી આવું કરવાથી ત્વચાને નુકસાન થાય છે? આ સિવાય ચાલો જાણીએ કે ફેસ વોશ માટે કયા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. તમને એ પણ ખબર પડશે કે તમારી સવારની દિનચર્યામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code