1. Home
  2. Tag "Fair"

શેરડીના ખેડૂતો માટે અત્યાર સુધીની સૌથી વધુ વાજબી-વળતરદાયક કિંમત રૂ.315 ક્વિન્ટલ મંજૂર

નવી દિલ્હીઃ શેરડીના ખેડૂતો (ગન્ના કિસાન)નાં હિતને ધ્યાનમાં રાખીને PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો અંગેની કૅબિનેટ સમિતિએ ખાંડની સીઝન 2023-24 (ઑક્ટોબરથી સપ્ટેમ્બર) માટે શેરડીના વાજબી અને વળતરદાયક ભાવ (એફઆરપી)ને 10.25 ટકાના મૂળભૂત વસૂલાત દર- બેઝિક રિકવરી રેટ માટે રૂ. 315 ક્વિન્ટલ મંજૂર કર્યા છે. 10.25 ટકાથી વધુના રિકવરીમાં પ્રત્યેક 0.1 ટકાના વધારા માટે રૂ.3.07 […]

દશેરાના દિવસે આ સ્થળોએ જોવા જઈ શકો છો ભવ્ય મેળો  

કોલકાતા- પશ્ચિમ બંગાળમાં સ્થિત કોલકાતાની દુર્ગા પૂજામાં ભાગ લેવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.અહીં દુર્ગા પૂજા અને દશેરાનો ધર્મ અલગ છે.દશેરાના દિવસે મહિલાઓ સિંદૂર વડે રમે છે.રસગુલ્લા અને મિષ્ટી દોઇ જેવા સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ્સનો આનંદ લેવામાં આવે છે. કુલ્લુ – હિમાચલ પ્રદેશમાં સ્થિત કુલ્લુમાં પણ દશેરાનો તહેવાર લોકપ્રિય રીતે ઉજવવામાં આવે છે.કુલ્લુ ખીણને ખૂબ જ […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ, ટ્રાફિક, પાર્કિગ, અને સ્વચ્છતા પર વધુ તકેદારી રખાશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે લોકમેળા માટે તેમજ પગપાળા સંઘોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે  બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અંબાજીમાં પ્રવાસન વિભાગના સચિવ હારીત શુક્લાના અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન માટે રચાયેલી વિવિધ સમિતિઓના અધ્યક્ષો સાથે બેઠક યોજાઇ હતી.જેમાં હારીત શુક્લાએ જણાવ્યું […]

રાજકોટ :મેળાના સ્થળે ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળ્યા

મેળો પૂરો થતા ઠેર ઠેર ગંદકીના ગંજ રોગચાળો વકરવાની ભીતિ મનપાએ યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરી રાજકોટ:સોરાષ્ટ્રનો સૌથી મોટો મેળો લોકમેળો રાજકોટ શહેરનાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.આઝાદી કા અમૃત લોકમેળો રાંધણ છઠ્ઠથી શરૂ થઈ અગિયારના દિવસે સંપન્ન થયો હતો.છેલ્લા 6 દિવસમાં અંદાજીત 14 લાખ કરતા વધુ લોકોએ આ મેળાની મજા માણી હતી. જોકે,આ […]

યાત્રાધામ અંબાજીના ભાદરવી પુનમના મેળાની તડામાર તૈયારીઓ, 300 ST બસ દોડાવાશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો કોરોનાકાળના બે વર્ષ બાદ તારીખ 5થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. મીની કુંભમાં મોટી સંખ્યામાં યાત્રીઓ ઉમટી પડશે. અંબાજીના ભાદરવી પૂનમના મેળાની વહિવટી તંત્ર દ્વારા ધૂમ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કલેક્ટર દ્વારા પણ તાજેતરમાં બેઠક બોલાવવામાં આવી હતી. અને મેળાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. દરમિયાન પાલનપુર […]

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂર્ણ, એસ.ટી 350 બસ દોડાવશે

જૂનાગઢ :  શહેરમાં ગિરનારની તળેટી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો શિવરાત્રીના ગણતરીના દિવસ બાકી છે, ત્યારે મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેળા દરમિયાન પોલીસનો પુરતો બંદોબસ્ત ફાળવવામાં આવશે. કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી અને સરકારે મેળાને મંજુરી આપી હોવાથી આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા […]

જુનાગઢમાં શિવરાત્રીનાં મેળાને મંજૂરી આપવા કોંગ્રેસ-ભાજપના આગેવાનોની મુખ્યમંત્રીને રજુઆત

જૂનાગઢઃ શહેરના ભવનાથ ખાતે પરંપરાગત યોજાતા મહાશિવરાત્રિના મેળોને  કોરોનાના મહાસંક્રમણના કારણે છેલ્લા બે વર્ષથી સરકારે મંજુરી આપી નહતી. આ વર્ષે પણ મહાશિવરાત્રિના મેળાને હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે છતા આજ દિન સુધી સરકારે હજુ મંજુરી આપી નથી.રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે, ત્યારે મહા શિવરાત્રીના મેળાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code