ભારતમાલા પ્રોજેક્ટ, થરાદ-અમદાવાદ હાઈવે માટે જમીન સંપાદનના મામલે ખેડુતોનો વિરોધ
ગાંધીનગરઃ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન મામલે ખેડુતોમાં ભારે વિરોધ ઊભો થયો છે. મંગળવારે મોટી સંખ્યામાં ખેડૂતોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મહસભામાં એકઠા થઈ વિરોધપ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે સરકારે વિશ્વાસમાં લીધા વગર સંપાદન પ્રક્રિયા કરીને ખેડૂતોને રસ્તે રઝળપાટ કરતા કરી દીધા છે, જેથી કોઈપણ સંજોગોમાં અમારી જમીન પરત […]