વડોદરાના આકડિયાપુરા ગામમાં કાશ્મીરી ગુલાબની ખેતીથી ખેડૂતો સમૃદ્ધ બન્યા
આકડિયાપુરા ગામના 80 ટકા ખેડૂતો કરે છે, કાશ્મીરી ગુલાબની ખેતી, મનમોહક સુગંધ અને ઔષધીય ગુણધર્મો માટે કાશ્મીરી ગુલાબ જાણીતા છે, ખેડૂતો વર્ષમાં રૂપિયા 2 લાખ જેટલું ઉત્પાદન મેળવે છે વડોદરાઃ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ફુલોની ખેતી થાય છે. ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આકડિયાપુરા ગામના ખેડુતો કાશ્મીરી ગુલાબની ખેતી કરીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા […]