1. Home
  2. Tag "farooq abdullah"

ઓમર અને ફારુક અબ્દુલ્લા રાત્રે પીએમ મોદીને મળે છે, કલમ-370 હટવાની અબ્દુલ્લાને હતી જાણ: ગુલામ નબી આઝાદ

નવી દિલ્હી: દશકાઓ સુધી કોંગ્રેસમાં રહેલા અને હવે પોતાની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી ચલાવનારા ગુલામ નબી આઝાદે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા અને ફારુક અબ્દુલ્લા રાત્રે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે છે. આવું બંને મીડિયા અને જનતાની નજરથી બચવા માટે કરે છે. આઝાદે કહ્યું છે કે […]

ફારુખ અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં એકલા હાથ ચૂંટણી લડવાની કરી જાહેરાત

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી રહ્યાં છે બીજી તરફ ભાજપને પરાસ્ત કરવા માટે એકઠા થયેલા વિપક્ષ દળોનું ઈન્ડી સંગઠન તુટી રહ્યાંના ભણકારા વાગી રહ્યાં છે. નીતિશ કુમારે વિપક્ષનો સાથ છોડીને એનડીએ સાથે જોડાણ કરીને બિહારમાં સરકાર બનાવી છે. જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી […]

ભગવાન શ્રી રામજી માત્ર હિન્દુઓના નહીં પરંતુ સમગ્ર વિશ્વનાઃ ફારુક અબ્દુલ્લા

નવી દિલ્હીઃ અયોધ્યામાં બનીને તૈયાર થયેલા ભવ્ય મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ ફેલાયો છે. બીજી તરફ રામજી મંદિરને લઈને રાજકારણ પણ ગરમાયું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોંફ્રોન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શુભકામનાઓ પાઠવી છે. તેમજ કહ્યું કે, રામજી માત્ર હિન્દુઓ નહીં પરંતુ સમગ્ર વિશ્વના છે. તેમણે ભાઈચારાનો […]

ભગવાન શ્રી રામ તેમનામાં આસ્થા ધરાવતા મુસ્લિમ-ખ્રિસ્તીઓના પણ છેઃ ફારુક અબ્દુલ્લા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારુક અબ્દુલ્લાના એક નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે. ફારુક અબ્દુલ્લાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આ પાર્ટી માત્ર સત્તામાં રહેવા માટે રામના નામનો ઉપયોગ કરે છે, પરંતુ રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી. ઉધમપુરમાં પેન્થર્સ પાર્ટી દ્વારા આયોજિત રેલીમાં અબ્દુલ્લાએ કહ્યું કે, “રામ માત્ર […]

શંકરાચાર્યજી બાદ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરીઃ ફારુક અબ્દુલ્લા

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રા કાશ્મીરમાં પ્રવેશી છે. દરમિયાન આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ રાહુલ ગાંધીની પ્રસંશા કરી છે. તેમણે કહ્યું હતું કે, શંકરાચાર્યજી બાદ આવી યાત્રા નિકાળનાર રાહુલ ગાંધી બીજી વ્યક્તિ છે. આ દેશ ભગવાન શ્રી રામ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો છે. […]

જમ્મુ-કાશ્મીરઃ ફારુક અબ્દુલ્લાએ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે, તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા પાર્ટીના નવા અધ્યક્ષ બની શકે છે. ફારુક અબ્દુલ્લાએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા પાછળનું કારણ ખરાબ તબિયત ગણાવ્યું છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આગામી મહિનાની 5 ડિસેમ્બરે […]

ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત નહીં ત્યાં સુધી ટાર્ગેટ કિલિંગ અટકશે નહીં: ફારુક અબ્દુલા

નવી દિલ્હીઃ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ.ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જ્યાં સુધી ભારત પાકિસ્તાન સાથે વાતચીત નહીં કરે ત્યાં સુધી કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ અટકશે નહીં. કાશ્મીરી પંડિત પુરણ ભટની હત્યા પર અબ્દુલ્લાએ કહ્યું કે જેમ ભાજપ કહે છે કે કલમ 370ના કારણે જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ થઈ રહી છે. એટલે આવી ઘટનાઓ અટકાવવા […]

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા કોરોના પોઝિટિવ,બીજી વખત થયા સંક્રમિત   

શ્રીનગર:નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાનો કોરોના ટેસ્ટ ફરી એકવખત પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ હોમ આઈસોલેશનમાં છે.પાર્ટીએ શનિવારે આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે અબ્દુલ્લામાં કોરોનાના હળવા લક્ષણો છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે,ડો અબ્દુલ્લાએ થોડા દિવસ પહેલા જ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.તેમનો ટેસ્ટ પોઝિટિવ […]

જમ્મુ-કાશ્મીરઃ ફારૂક અબ્દુલ્લાનો પાકિસ્તાન પ્રેમ છલકાયો

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે, પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહ્યું હોવાથી ભારતે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન સાથે સંવાદ પણ બંધ કર્યો છે અને જ્યાં સુધી આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપવાનું બંધ કરે પછી જ વાતચીત કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરમાં બની […]

જમ્મુ-કાશ્મીરઃ ફારૂક અબ્દુલાની મુશ્કેલી વધી, મની લોન્ડ્રીંગ કેસમાં EDનું તેડું

નવી દિલ્હીઃ ભારતની સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને ડામવા અભિયાન શરૂ કર્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદી પ્રવૃતિ માટે મનિલોન્ડ્રીંગને લઈને ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન જમ્મુ અને કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલાને મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીએ પૂછપરછ કરવા માટે બોલાવ્યા હોવાનું જાણવા મળે છે. ED એ નેશનલ કોન્ફ્રેંસના નેતા ફારુક અબ્દુલ્લાને 31 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code