કચ્છમાં ધરા ધણધણીઃ 24 કલાકમાં ભૂકંપના 5 આંચકા
અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના હળવા આંચકા આવી રહ્યાં છે. જેથી લોકોમાં ભય ફેલાયો છે. આ સીલસીલો યથાવત રહ્યો હોય તેમ કચ્છમાં 24 કલાકમાં ભૂકંપના પાંચ આંચકા નોંધાયા હતા. જો કે, આ આંચકાની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનહાની થી ન હતી. ભૂકંપના આંચકાથી સૌથી વધારે અસર દૂધઈ અને તેના આસપાસના વિસ્તારમાં થઈ હતી. […]