ઉનાળાની લૂ અને ગરમીથી બચવા માટે વરિયાળીનું શરબત છે આશીર્વાદ સમાન: જાણો બનાવવાની રીત
ગુજરાતમાં ઉનાળાનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે ગરમી અને લૂથી બચવા માટે લોકો કુદરતી અને દેશી ઉપાયો તરફ વળી રહ્યા છે. આ કાળઝાળ ગરમીમાં શરીરને અંદરથી ઠંડક આપવા માટે ‘વરિયાળીનું શરબત’ એક રામબાણ ઈલાજ માનવામાં આવે છે. વરિયાળીની તાસીર ઠંડી હોવાથી તે માત્ર તરસ જ નથી છિપાવતી, પરંતુ એસિડિટી, ગેસ અને પેટની બળતરા જેવી […]


