1. Home
  2. Tag "Fertilizers"

દેશમાં પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ : ડો. માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અહીં રાજ્યના કૃષિ મંત્રીઓ સાથે દેશમાં ખાતરોની ઉપલબ્ધતા અને ઉપયોગ પર વાતચીત કરી હતી. બેઠક દરમિયાન તેમણે નેનો યુરિયા, નેનો ડીએપીની પ્રગતિ અને ક્ષેત્ર સ્તરે વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવાની અને આ સંદર્ભે રાજ્યો દ્વારા શરૂ કરવામાં આવેલા પગલાં અંગે પણ […]

ભારતે રસાયણો અને ખાતરોમાં વૈશ્વિક બજારનું નેતૃત્વ કરવા માટે પોતાનું મોડલ બનાવવાની જરૂરઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ “કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના વિઝન સાથે સુમેળમાં ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્રમાં પરિવર્તિત કરી શકે છે. કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ એડવાઇઝરી ફોરમની ત્રીજી બેઠકમાં કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણના કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સના રાજ્યમંત્રી ભગવંત […]

સરકારે ખાતર પર ભાવવધારો પરત ખેંચી સબસીડી વધારી,ખેડૂતોને રાહત

કેન્દ્ર સરકારનું ખેડૂતો માટે પગલું ભાવવધારો ખેચ્યોં પરત સરકારે ખેડૂતો માટે સબસીડી પણ વધારી દિલ્હી :કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ખાતરના ભાવ વધારાને પરત ખેંચવાની જાહેરાત કરી છે. ભારે વિરોધ બાદ અંતે કેન્દ્ર સરકારે ખેડૂતોને ખાતરના ભાવ વધારાથી રાહત આપી છે. રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારાનો બોજ ખેડૂતો પર નાખવાના નિર્ણયને પાછો ખેંચ્યો છે. મનસુખ માંડવિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code