1. Home
  2. Tag "finance ministry"

1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમ રમવી થશે મોંઘી,નાણા મંત્રાલયે બહાર પાડ્યું જાહેરનામું

દિલ્હી: ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર જીએસટીના નવા દરો પહેલી ઓક્ટોબરથી લાગુ થશે. આ પછી લોકોએ પહેલા કરતા વધુ ટેક્સ ચૂકવવો પડશે. નાણા મંત્રાલય દ્વારા તેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પરના જીએસટી દર અંગે રાજ્ય સરકારો અને તમામ પક્ષો સાથેની વાટાઘાટો બાદ સરકારે 28 ટકા […]

પીએમ મોદી આવતીકાલે બજેટ પર આયોજિત વેબિનારને સંબોધિત કરશે,16 મંત્રાલયો અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ પણ રહેશે હાજર

PM નરેન્દ્ર મોદી બજેટ પર વેબિનારને સંબોધિત કરશે રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ રહેશે હાજર નિયમનકારોની ભાગીદારી પણ સામેલ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બજેટ 2022-23માં ગ્રોથને વેગ આપવાના માર્ગો પર આયોજિત વેબિનારને સંબોધિત કરશે.નાણા મંત્રાલયે રવિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન ‘ફાઇનાન્સિંગ ગ્રોથ એન્ડ એસ્પિરેશનલ ઇકોનોમી’ વિષય પર આયોજિત આ વેબિનારના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે.કેન્દ્ર સરકારના […]

ભારતમાં ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપવાની અત્યારે કોઇ દરખાસ્ત નથી: નાણાં મંત્રાલય

ક્રિપ્ટોકરન્સીને લઇને નાણા મંત્રાલયે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું અત્યારે ક્રિપ્ટોકરન્સીને ભારતમાં માન્યતા આપવાની કોઇ દરખાસ્ત નથી સરકાર સંસદના શિયાળુ સત્રમાં બિલ રજૂ કરશે નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ ચૂક્યું છે ત્યારે સરકાર ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ભાવિને લઇને મોટો નિર્ણય લેવા તૈયાર છે. તમામ ક્રિપ્ટોકરન્સી પરના બિલ પૂર્વે સરકારે ક્રિપ્ટોકરન્સી પ્રત્યેનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું […]

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, 1 જુલાઇથી કેન્દ્રીય કર્મીઓને 31 ટકા મોંઘવારી ભથ્થું મળશે

દિવાળી પહેલા સરકારનો મોટો નિર્ણય 1 જુલાઇથી કેન્દ્રીય કર્મીઓને નવું મોંઘવારી ભથ્થુ લાગુ પડશે 31 ટકા મોંઘવારી ભથ્થું લાગુ થશે નવી દિલ્હી: દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપવા જઇ રહી છે. સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ મૂળ વેતનના 28 ટકાથી વધારીને 31 ટકા કરી દેવામાં આવ્યું […]

નાણાં મંત્રાલય-ઇન્ફોસિસ વચ્ચે નવા IT પોર્ટલની સમસ્યાઓ અંગે યોજાશે બેઠક

નવા IT પોર્ટલ પર આવી રહી છે અનેક સમસ્યાઓ આ સમસ્યાઓના ઉકલ માટે નાણા મંત્રાલય અને ઇન્ફોસિસ વચ્ચે યોજાશે બેઠક આ બેઠકમાં સમસ્યાના નિરાકરણ અંગે થશે ચર્ચા નવી દિલ્હી: સરકારે થોડાક સમય પહેલા લૉન્ચ કરેલા નવા આઇટી પોર્ટલમાં અનેક ક્ષતિઓ છે. ઇ-ફાઇલિંગ કરવામાં પણ સમસ્યાઓ આવી રહી છે. આ માટે હવે નાણા મંત્રાલય અને ઇન્ફોસિસ […]

આ ત્રણ બેંકોના ગ્રાહકો માટે મોટી ખબર, સરકારે લીધો મોટો નિર્ણય

નાણા મંત્રાલાય સાર્વજનિક ક્ષેત્રોની બેંકોમાં કરશે રોકાણ નાણા મંત્રાલય દ્વારા સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં 14,500 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે RBIના પીસીએ નિયમો અંતર્ગત રાખેલી નબળી બેંકોમાં આ રોકાણ કરાશે નવી દિલ્હી: નાણા મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલય દ્વારા સાર્વજનિક ક્ષેત્રની તે બેંકોમાં 14,500 કરોડ રૂપિયાનું રોકાણ આગામી કેટલાક દિવસોમાં કરશે. જે અત્યારે આરબીઆઇના પ્રોમ્પ્ટ […]

ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ હવે LTC કેશ વાઉચરનો લાભ મળશે

મોદી સરકારનો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને પણ હવે LTCનો લાભ મળશે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ 4 વર્ષની અંદર બે વખત LTCની સુવિધા મળશે તહેવારોની મોસમમાં મોદી સરકારે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય કર્યો છે. નાણાં મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે કેશ વાઉચર સ્કીમ […]

નાણા મંત્રાલયનો નિર્ણય, રૂ.40 લાખ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓને GSTમાંથી મુક્તિ

રૂ.40 લાખનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓને GSTમાંથી મુક્તિ અગાઉ આ મર્યાદા વાર્ષિક રૂ.20 લાખ હતી નાણા મંત્રાલયે ટ્વીટ્સ મારફતે આપી જાણકારી જે વેપારીઓના વ્યાપારનું વાર્ષિક ટર્નઓવર રૂ.40 લાખ હોય તેઓ માટે રાહતના સમાચાર છે. આ વ્યાપારીઓને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST)માંથી મુક્તિ આપવા નાણા મંત્રાલયે નિર્ણય કર્યો છે. આ સિવાય રૂ.1.5 કરોડના ટર્નઓવર ધરાવતા લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code