1. Home
  2. Tag "finance ministry"

નવા AI ટૂલ Mythos સામે નાણામંત્રીએ નાગરિકોને સાવધાન રહેવા ચેતવણી આપી

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026 – નવા AI ટૂલ Mythos સામે સાવધાન રહેવા નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમણે નાગરિકોને સાવધાન રહેવા ચેતવણી આપી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન Anthropic ના Claude Mythos મોડલ અને તેના સંભવિત સાયબર સુરક્ષા જોખમો વિશે ચર્ચાઓ […]

નાણામંત્રાલયે પાછલા બજેટની જાહેરાતો અને અમલીકરણનું સરવૈયુ રજૂ કર્યું

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરવાની તૈયારીઓ કરી રહી છે. આ પૂર્વે નાણામંત્રાલયે મંગળવારે પાછલા બજેટની જાહેરાતો અને તેના અમલીકરણ અંગેનું વિગતવાર સરવૈયું રજૂ કર્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે ‘ફાઈનાન્સ એક્ટ 2025’ હેઠળ કરવામાં આવેલા ફેરફારોથી સામાન્ય જનતાના હાથમાં વધુ નાણાંની બચત થશે અને ટેક્સ […]

UPIને IMF એ દુનિયાની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ માની

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના જૂન 2025ના રિપોર્ટ ‘ગ્રોઇંગ રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ (ધ વેલ્યુ ઓફ ઇન્ટરઓપરેબિલિટી)’ માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ને ટ્રાન્ઝેક્શન વોલ્યુમ ના હિસાબે દુનિયાની સૌથી મોટી રિટેલ ફાસ્ટ-પેમેન્ટ સિસ્ટમ (FPS) માનવામાં આવી છે. આ ઉપરાંત, ACI વર્લ્ડવાઇડના 2024 ના રિપોર્ટ ‘પ્રાઇમ ટાઇમ ફોર રિયલ-ટાઇમ’ અનુસાર, UPIની ગ્લોબલ રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં […]

2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્જેક્શન પર કોઈ ટેક્સ નથી, નાણા મંત્રાલયે અફવાઓ પર રોક લગાવી

સરકારે ગઈ કાલે કહ્યું કે 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવાનો કોઈ પ્રસ્તાવ નથી અને આવા કોઈપણ પ્રસ્તાવની વાત ભ્રામક અને પાયાવિહોણી છે. આજે એક નિવેદનમાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર UPI વ્યવહારો પર આવો GST લાદવાનું વિચારી રહી છે તેવા દાવા “સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયાવિહોણા” છે. […]

1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમ રમવી થશે મોંઘી,નાણા મંત્રાલયે બહાર પાડ્યું જાહેરનામું

દિલ્હી: ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર જીએસટીના નવા દરો પહેલી ઓક્ટોબરથી લાગુ થશે. આ પછી લોકોએ પહેલા કરતા વધુ ટેક્સ ચૂકવવો પડશે. નાણા મંત્રાલય દ્વારા તેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પરના જીએસટી દર અંગે રાજ્ય સરકારો અને તમામ પક્ષો સાથેની વાટાઘાટો બાદ સરકારે 28 ટકા […]

પીએમ મોદી આવતીકાલે બજેટ પર આયોજિત વેબિનારને સંબોધિત કરશે,16 મંત્રાલયો અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ પણ રહેશે હાજર

PM નરેન્દ્ર મોદી બજેટ પર વેબિનારને સંબોધિત કરશે રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ રહેશે હાજર નિયમનકારોની ભાગીદારી પણ સામેલ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બજેટ 2022-23માં ગ્રોથને વેગ આપવાના માર્ગો પર આયોજિત વેબિનારને સંબોધિત કરશે.નાણા મંત્રાલયે રવિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન ‘ફાઇનાન્સિંગ ગ્રોથ એન્ડ એસ્પિરેશનલ ઇકોનોમી’ વિષય પર આયોજિત આ વેબિનારના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે.કેન્દ્ર સરકારના […]

ભારતમાં ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપવાની અત્યારે કોઇ દરખાસ્ત નથી: નાણાં મંત્રાલય

ક્રિપ્ટોકરન્સીને લઇને નાણા મંત્રાલયે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું અત્યારે ક્રિપ્ટોકરન્સીને ભારતમાં માન્યતા આપવાની કોઇ દરખાસ્ત નથી સરકાર સંસદના શિયાળુ સત્રમાં બિલ રજૂ કરશે નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ ચૂક્યું છે ત્યારે સરકાર ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ભાવિને લઇને મોટો નિર્ણય લેવા તૈયાર છે. તમામ ક્રિપ્ટોકરન્સી પરના બિલ પૂર્વે સરકારે ક્રિપ્ટોકરન્સી પ્રત્યેનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું […]

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, 1 જુલાઇથી કેન્દ્રીય કર્મીઓને 31 ટકા મોંઘવારી ભથ્થું મળશે

દિવાળી પહેલા સરકારનો મોટો નિર્ણય 1 જુલાઇથી કેન્દ્રીય કર્મીઓને નવું મોંઘવારી ભથ્થુ લાગુ પડશે 31 ટકા મોંઘવારી ભથ્થું લાગુ થશે નવી દિલ્હી: દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપવા જઇ રહી છે. સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ મૂળ વેતનના 28 ટકાથી વધારીને 31 ટકા કરી દેવામાં આવ્યું […]

નાણાં મંત્રાલય-ઇન્ફોસિસ વચ્ચે નવા IT પોર્ટલની સમસ્યાઓ અંગે યોજાશે બેઠક

નવા IT પોર્ટલ પર આવી રહી છે અનેક સમસ્યાઓ આ સમસ્યાઓના ઉકલ માટે નાણા મંત્રાલય અને ઇન્ફોસિસ વચ્ચે યોજાશે બેઠક આ બેઠકમાં સમસ્યાના નિરાકરણ અંગે થશે ચર્ચા નવી દિલ્હી: સરકારે થોડાક સમય પહેલા લૉન્ચ કરેલા નવા આઇટી પોર્ટલમાં અનેક ક્ષતિઓ છે. ઇ-ફાઇલિંગ કરવામાં પણ સમસ્યાઓ આવી રહી છે. આ માટે હવે નાણા મંત્રાલય અને ઇન્ફોસિસ […]

આ ત્રણ બેંકોના ગ્રાહકો માટે મોટી ખબર, સરકારે લીધો મોટો નિર્ણય

નાણા મંત્રાલાય સાર્વજનિક ક્ષેત્રોની બેંકોમાં કરશે રોકાણ નાણા મંત્રાલય દ્વારા સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં 14,500 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે RBIના પીસીએ નિયમો અંતર્ગત રાખેલી નબળી બેંકોમાં આ રોકાણ કરાશે નવી દિલ્હી: નાણા મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલય દ્વારા સાર્વજનિક ક્ષેત્રની તે બેંકોમાં 14,500 કરોડ રૂપિયાનું રોકાણ આગામી કેટલાક દિવસોમાં કરશે. જે અત્યારે આરબીઆઇના પ્રોમ્પ્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code