1. Home
  2. Tag "Fire Brigade"

જુહાપુરા નજીક ફતેવાડીમાં એપોર્ટમેન્ટમાં ભિષણ આગ, 200 લોકો ફસાયા

અમદાવાદઃ શહેરના જુહાપુરા નજીક ફતેવાડી એક એપોર્ટમેન્ટના બેસમેન્ટમાં વહેલી સવારે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગ એટલી ભિષણ હતી કે એપાર્ટમેન્ટના રહીશો નીચે પણ ના ઉતરી શકતા 200 લોકો ધાબા ઉપર ચડી ગયા હતા. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ […]

જામનગરઃ બોરવેલમાં બોરવેલમાં 10 ફૂટની ઊંડાઈએ ફસાયેલા બાળકનો બચાવ

અમદાવાદઃ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોરાણા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મહારાષ્ટ્રીયન પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રાજ રમતા રમતા ચણાના ખેતરમાં પહોંચ્યો હતો અને ચણા ભરેલા ખેતરમાં અચાનક જ ખુલ્લા બસો ફૂટ ઊંડા બોરવેલમાં બાળક ગરકાવ થતા તેના માતા-પિતાને આ ઘટનાની જાણ થઈ હતી. બાળકના માતા પિતાએ તુરંત જ ગામના આગેવાનો અને સરપંચને જાણ કરી […]

અરવલ્લીઃ અસાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં ભિષણ આગ, ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના શામળાજી નજીક આવેલી જીઆઈડીસી ખાતે બંધ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી, આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાટ સ્વરૂપ ધારણ કરી હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યાં હતા. આ ફેક્ટરી લગભગ ચાર મહિનાથી બંધ હાલતમાં હતી અને ફેક્ટરીના સંકુલમાં […]

વલસાડ નજીક ટ્રેનમાં આગ લાગી, સદનસીબે મોટી જાનહાની ટળી

સુરતઃ વલસાડ નજીક સુરત તરફ જઈ રહેલી હમસફર ટ્રેનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ જતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આગ ટ્રેનના એન્જિનમાં લાગી હતી. જ્યારે ટ્રેનનો એક ડબ્બો અચાનક આગની ઝપેટમાં આવી ગયો હતો. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ લાગ્યાની જાણકારી આપી […]

અમદાવાદના ફાયર બ્રિગેડના કર્મચારીઓ અધિકારીની મંજુરી વિના કોઈનેય માહિતી આપી શકશે નહીં

અમદાવાદઃ શહેરમાં કોઈપણ આપત્તી કે આગ લાગવાની ઘટનામાં રાહત અને બચાવ કાર્ય માટે ફાયર બ્રિગેડની ભૂમિકા મહત્વની રહેતી હોય છે. ફાયર બ્રિગેડ  વિભાગના કન્ટ્રોલરૂમ પરથી પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ તેમજ કોર્પોરેટરો અને કેટલાક નાગરિકો પણ શહેરમાં કોઈ ઘટના બની હોય તો માહિતી મેળવતા હોય છે.પણ કહેવાય છે. કે, ફાયર બ્રિગેડના અધિકારી દ્વારા કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે […]

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાશાયી, 26 વ્યક્તિઓ ફસાઈ

અમદાવાદઃ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે મણિનગર વિસ્તારમાં એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી થવાની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં આજે સતત બીજા દિવસે ગોમતીપુર વિસ્તારમાં જર્જરિત ક્વાટર્સનો કેટલોક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 25થી વધારે લોકો ફસાયાં હોવાથી ફાયરબ્રિગેડ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી હતી. આ આવાક લગભગ સાત દાયકા જૂના હોવાનું ચર્ચાઈ રહ્યું […]

વલસાડની કંપનીમાં બ્લાસ્ટ થતા 3ના મોત, બે ગંભીર

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડમાં એક કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 3 વ્યક્તિઓના મોત થતા ખળભળાટ મચી ગયો હતો. આ બ્લાસ્ટમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. મૃત્યુઆંક વધવાની શકયતા છે. કંપનીમાં થયેલા બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લામાં સરીગામ જીઆઈડીસીની એક કંપનીમાં રાતના સમયે કર્મચારીઓ કામ […]

અમદાવાદમાં 145 મીટર ઊંચી ઈમારતોને મંજુરી પણ ફાયર બ્રિગેડ પાસે પુરતા સાધનો નથી

અમદાવાદઃ શહેરમાં વધતી જતી વસતીને લીધે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. સાથે જ ગગનચુંબી 145 મીટર ઊંચી ઈમારતોને પણ મંજુરી આપવામાં આવી રહી છે. અને આગામી વર્ષોમાં મુંબઈની જેમ 36થી 42 માળ સુધીની બહુમાળી ઈમારતો અમદાવાદમાં પણ જોવા મળશે. શહેરના ફાયરબ્રિગેડ પાસે ગગનચુંબી ઈમારતોમાં આગ જેવી કોઈ ઘટના બને તો ત્યાં સુધી પહોંચવા માટે પુરતા […]

અમદાવાદમાં ફાયરબ્રગેડ આગની ઘટના બાદ જાગ્યું, FIRE NOCના મુદ્દે 25 બિલ્ડિંગોને નોટિસ ફટકારી

અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઈમારતમાં આગની ઘટના બન્યા બાદ હવે મ્યુનિ.ના ફાયર વિભાગે શહેરમાં ફાયર એનઓસી વિનાની બિલ્ડિંગોને નોટિસો ફટકારવાની શરૂ કરી છે.  છેલ્લા છ મહિનાથી એક પણ ફાયર એનઓસી અંગેની જાણકારી ન આપનારા ફાયર બ્રિગેડ તંત્રએ એકાએક હવે એક ફાયર એનઓસી ન લીધેલા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગને નોટિસ પાઠવી અને તેઓના […]

અમદાવાદમાં હાઈરાઈઝ બિલ્ડિંગોની વણઝાર છતાં ફાયર બ્રિગેડ પાસે પુરતા અદ્યત્તન સાધનો નથી

અમદાવાદઃ શહેરમાં ગગનચૂંબી ઈમારતો વધતા જાય છે. હવે તો સરકાર દ્વારા  12થી લઈને 24 માળ સુધીની ઊંચી હાઈરાઈઝ બિલ્ડિંગોને પરમિશન આપવામાં આવી રહી છે. આવી બિલ્ડિંગોમાં અકસ્માતે આગ લાગે તો મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગ પાસે પુરતા અદ્યત્તન સાધનો નથી. સ્નોરકેલ છે, પણ કહેવાય છે કે, તેને ઓપરેટ કરવા અનુભવી સ્ટાફ નથી. મ્યુનિ.ના ફાયર વિભાગના અધિકારીઓએ મુંબઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code