1. Home
  2. Tag "Fire Brigade"

અમદાવાદમાં હાઈરાઈઝ બિલ્ડિંગોની વણઝાર છતાં ફાયર બ્રિગેડ પાસે પુરતા અદ્યત્તન સાધનો નથી

અમદાવાદઃ શહેરમાં ગગનચૂંબી ઈમારતો વધતા જાય છે. હવે તો સરકાર દ્વારા  12થી લઈને 24 માળ સુધીની ઊંચી હાઈરાઈઝ બિલ્ડિંગોને પરમિશન આપવામાં આવી રહી છે. આવી બિલ્ડિંગોમાં અકસ્માતે આગ લાગે તો મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગ પાસે પુરતા અદ્યત્તન સાધનો નથી. સ્નોરકેલ છે, પણ કહેવાય છે કે, તેને ઓપરેટ કરવા અનુભવી સ્ટાફ નથી. મ્યુનિ.ના ફાયર વિભાગના અધિકારીઓએ મુંબઈ […]

અંકલેશ્વર જીઆઈડીસીની એક કંપનીમાં ગેસ ગળતર, આસપાસના વિસ્તારના લોકોને અસર

અમદાવાદઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટના ફરીવાર બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું. જીઆઈસીડીની એક કંપનીમાં ગેસ ગળતરને પગલે આસપાસના લોકોને તેની અસર થઈ હતી. કંપનીના પ્લાન્ટમાં વાલ્વમાં ખામી સર્જાતા ઓલિયમ ગેસ લીકેજ થયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જીઆઈડીસીની એક કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક […]

નવી મુંબઈમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 12 વ્યક્તિઓ ફસાયાની આશંકા

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થયાનું જાણવા મળે છે. નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. બિલ્ડીંગના કાટમાળ નીચે 12 વ્યક્તિઓ ફસાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં જીમી પાર્ક […]

આંધ્રપ્રદેશઃ ગેસનો બાટલો ફાટતા 4 વ્યક્તિઓના મોત

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના મુલ્કલેડુ ગામમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર ફાટતા ચાર વ્યક્તિઓના મોત થયાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. બીજી તરફ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અનંતપુર જિલ્લાના મુલ્કલેડુ ગામમાં એક મકાનમાં ગેસનો બાટલો […]

અમદાવાદઃ અનુપમ બ્રિજ પાસે જેસીબીની ટક્કરથી દિવાલ ધરાશાયી, 2ના મોત

અમદાવાદઃ શહેરના અનુપમ બ્રિજ પાસે દીવાલ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. જેસીબીની ટક્કરથી દિવાલ ધરાશાયી થઈ હોવાનું જાણવા મળે છે. આ બનાવમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળ મોત થયાં હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ખોખરા કાંકરિયા સાથે જોડતા અનુપમ ઓવરબિજ પાસે સલાટનગર વસાહતની […]

ફરિદાબાદમાં બેટરી બનાવતી ફેકટરીમાં આગ, 3ના મોત

નવી દિલ્હીઃ દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં આગના બનાવોમાં વધારો થયો છે. તાજેતરમાં દિલ્હીની એક ઈમારતમાં લાગેલી આગમાં 25થી વધારે વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન હવે ફરીદાબાદમાં બેટરી બનાવતી એક ફેકટરીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફરિદાબાદમાં સેક્ટર […]

મુંદ્રાઃ આસપાસના વિસ્તારમાં આગ લાગે ત્યારે અદાણી પોર્ટ્સ એન્ડ સીઝની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી જાય છે

અમદાવાદઃ સામાન્ય રીતે જ્યારે પણ આગ લાગે છે ત્યારે અગ્નિશામક દળ એટલે કે ફાયર બ્રિગ્રેડને કોલ કરવામાં આવે છે પરંતુ મુદ્રા અને તેની આસપાસના વિસ્તારમાં જ્યારે મોટી આગ લાગે છે ત્યારે ફાયર બ્રિગ્રેડના સિવાય પણ એક અન્ય ખાનગી કંપનીને મદદ માટે ફોન કરવામાં આવે છે અને તે ખાનગી કંપનીનું નામ છે  અદાણી પોર્ટ્સ એન્ડ સીઝ […]

ગુરુગ્રામમાં બહુમાળી ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી, મહિલાનું મોત

કાટમાળની નીચે ઉચ્ચ સરકારી અધિકારી દબાયા વહીવટી તંત્રની બચાવ ટીમ ઘટના સ્થળે બહુમાળી ઈમારત ખાલી કરાવવામાં આવી નવી દિલ્હીઃ ગુરુગ્રામના સેક્ટર 109માં દ્વારકા એક્સપ્રેસ વેની બાજુમાં આવેલા ચિન્ટેલ પેરાડિસો સોસાયટીના ડી ટાવરના 6ઠ્ઠા માળના ડ્રોઇંગ રૂમની છત તૂટી પડી હતી. છતનો કાટમાળ પાંચમા માળે પડતાં ગ્રાઉન્ડ ફ્લોર સુધીના ડ્રોઇંગ રૂમનો એક ભાગ ધરાશાયી થયો હતો. […]

રાજકોટમાં ફાયર સેફ્ટીના બાટલામાં રિસફલીંગ દરમિયાન બ્લાસ્ટ થતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત

પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર જાહેરમાં બાટલામાં રિસફલીંગ થતું હતું 150 ફુટ રિંગરોડ ઉપર બની ઘટના અમદાવાદઃ ગુજરાતમાં આગની દૂર્ઘટનામાં ફાયર સુવિધાઓને આધારે આગ બુજાવી શકાય છે. દરમિયાન રાજકોટમાં જાહેરમાં એક સ્થળ પર ફાયર બાટલામાં રિસફલીંગની કામગીરી ચાલતી હતી. આ સમયે બાટલો ફાટ્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં એક વ્યક્તિનું મોત […]

વડોદરામાં દાંડિયા બજારમાં જર્જરિત ઈમારત ધરાશાયીઃ 7 વ્યક્તિ કાળમાટ નીચે દબાયાં

ફાયરબ્રિગેડની તાત્કાલિક ઘટના સ્થલે દોડી ગઈ બે પરિવારના સાત વ્યક્તિઓ દબાયાં હતા અમદાવાદઃ વડોદરામાં એક જૂની ઈમારતોને એક ભાગ ધરાશાયી થયો હતો. જેના કાટમાળ નીચે 7 વ્યક્તિઓ ફસાયાં હતા. ટ્રાફિકથી ધમધમતા દાંડિયા બજાર મુખ્ય માર્ગ ઉપર બનેલી દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. પ્રાપ્ત માહિતી અનુસાર દાંડિયા બજારમાં ફાયર સ્ટેશનની જૂની જર્જરિત બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાશાયી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code