1. Home
  2. Tag "flight"

કર્ણાટકના કાલબુર્ગી એરપોર્ટ ઉપર હવે ફ્લાઈટ નાઈટ લેન્ડિંગ કરી શકશે

  નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કર્ણાટકના કાલબુર્ગી એરપોર્ટ પર નાઇટ લેન્ડિંગ સુવિધાને મંજૂરી આપી છે. 22 નવેમ્બર 2019ના રોજ કર્ણાટકના તત્કાલિન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા દ્વારા કલાબુર્ગી એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પાસે રનવે 09-27 (3175 m x 45 m) અને પાર્કિંગ 03 એરક્રાફ્ટ (1 A-320, 02 ATR 72/Q-400) માટે યોગ્ય […]

ચંદ્રયાન-3ને લઈને ઈસરોએ આપ્યું મોટું અપડેટ,જાણો અંતરિક્ષમાં ક્યારે ભરશે ઉડાન?

દિલ્હી : ચંદ્રયાન-3ના લોન્ચિંગને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેને જુલાઈમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સાથે જોડાયેલા એક અધિકારીએ શનિવારે તેની માહિતી આપી. તેમણે કહ્યું કે જુલાઈમાં ચંદ્રયાન-3 લોન્ચ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ પછી આદિત્ય-એલ1 લોન્ચ થશે. આદિત્ય-એલ1 એ સૂર્યનો અભ્યાસ કરવા માટેનું […]

કોઈમ્બતુર એરપોર્ટ ઉપર UAEથી આવેલા મુસાફર પાસેથી 3.8 કરોડનું સોનુ પકડાયું

બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે શારજાહથી કોઈમ્બતુર આવી રહેલી ફ્લાઈટમાંથી કરોડોની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા 11 મુસાફરોને કોઈમ્બતુર એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા અને તેમાંથી એક પાસેથી 6.62 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રૂ. 3.8 કરોડની કિંમતનું 6.62 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કોઈમ્બતુર ડિરેક્ટોરેટ […]

અમદાવાદ- ભૂજની ફ્લાઈટના પ્રવાસીઓને 6 કલાક બેસાડી રાખયા બાદ કહ્યું કે, ફ્લાઈટ રદ કરી છે

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક એરપોર્ટ પરથી સ્ટાર એરની ફલાઇટમાં ભુજ જતા 50 પેસેન્જરોએ એરપોર્ટ પર છ કલાક રાહ જોયા બાદ ફલાઇટ રદ કરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બેલગામથી અમદાવાદ આવતી ફલાઇટમાં ટેકઓફ પહેલા કેપ્ટનને એન્જિનમાં યાંત્રિક ખામી હોવાનું જણાયું હતું. આમ ફલાઇટને ટેકનિશિયનો દ્વારા ચેક કરવામાં આવતા પહેલા થોડીવારમાં રિપેર થઇ ગયા […]

ઈન્ડિગો 2 માર્ચથી ઈટાનગરથી દિલ્હીની સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવા તૈયારઃ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી

ઇટાનગર:ઈટાનગરથી દિલ્હીની સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે. ઈન્ડિગો 2 માર્ચથી આ ફ્લાઈટ સેવા શરૂ કરશે.આ અંગે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ માહિતી આપી હતી. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ રવિવારે જણાવ્યું હતું કે,ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો 2 માર્ચથી ઇટાનગરના ડોની પોલો એરપોર્ટથી દિલ્હી માટે તેની સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવા માટે તૈયાર છે.ખાંડુએ […]

અમદાવાદના એરપોર્ટ પર ફ્લાઈટમાં યાંત્રિક ક્ષતિ સર્જાતા મુસાફરોને બે કલાક બેસી રહેવું પડ્યું

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર રવિવારે રાતના સમયે મુંબઈ જતી ફ્લાઈટમાં યાંત્રિક ખામી સર્જાતા ફ્લાઈટને રન-વે પરથી રિટર્ન કરવી પડી હતી. તેમજ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલા 156 પ્રવાસીઓને બે કલાક બેસી રહેવું પડ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી મુંબઈની એર ઇન્ડિયાની ફલાઈટના એન્જિનમાં યાંત્રિક ખામી સર્જાતા રન-વે પરથી રિટર્ન કરવી પડી હતી, જેના કારણે […]

અમદાવાદમાં કૂવૈતની ફ્લાઈટના પાયલોટને ઉપડવાના સમયે જ ખબર પડી કે ફયુઅલ ઓછું છે

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કૂવૈત જતી ફ્લાઈટ ઉપડવાની તૈયારીમાં હતી. પ્રવાસીઓ પણ પોતાની સીટ પર બેસી ગયા હતા. દરમિયાન પાયલોટને ખબર પડી કે ફ્લાઈટમાં ફ્યુઅલ ઓછું છે. આથી ફ્લાઈટના કેપ્ટને ગ્રાઉન્ડ સ્ટાફને મેસેજ આપવો પડ્યો હતો. અને ફ્લાઈટમાં ફ્યુઅલ પુરાવ્યા બાદ રવાના થઈ હતી આમ ફ્લાઈટ તેના નિર્ધારિચ સમય કરતા દોઢ કલાક […]

હવે ફ્લાઇટમાં માસ્ક પહેરવાની જરૂર નથી, પરંતુ સરકારે મુસાફરોને આપી આ સલાહ.

નવી દિલ્હી:દેશમાં કોરોનાના  સક્રિય કેસોની સંખ્યા કુલ ચેપના માત્ર 0.02 ટકા છે. રિકવરી રેટ પણ વધીને 98.79 ટકા થયો છે. તે જ સમયે, કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધીને 4,41,28,580 થઈ ગઈ છે. જયારે આ રોગથી થતો મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. હમણાં સુધી હવાઈ ​​મુસાફરી દરમિયાન ચહેરા પર માસ્ક પહેરવાનું  ફરજિયાત હતું, પણ […]

2021માં 15.24 લાખ વિદેશી મુસાફરોએ ભારતનો પ્રવાસ કર્યો, અમેરિકાના મુસાફરો સૌથી વધુ

દિલ્હી : વર્ષ ૨૦૨૧માં ભારતની મુલાકાતે આવેલા મુસાફરોમાં સૌથી વધુ મુસાફરો અમેરિકાથી (4,29,860), અને પછીના અનુક્રમે બાંગ્લાદેશ (2,40,554), યુનાઇટેડ કિંગડમ(1.64,143) અને નેપાળ (52,544) ના મુસાફરો છે. ગયા વર્ષે દેશમાં જયારે કોરોના નિયંત્રણનો અને વિઝા નિયમોની છૂટછાટનો સમય ચાલતો હતો, ત્યારે અંદાજે પંદર લાખ કરતાં વધુ લોકોએ ભારતની મુલાકાત લીધી , જેમાં ઉપર જણાવેલા દેશો સાથે […]

અમદાવાદથી સિલિગુડી જતી ફ્લાઈટ એકાએક રદ કરાતા 130 પ્રવાસીઓ રઝળી પડ્યાં

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે ફ્લાઈટની સખ્યામાં પણ વધારો થયો છે. સાથે ફ્લાઈટ છેલ્લી ઘડીએ કેન્સલ થવાના બનાવો પણ વધી રહ્યા છે. જેના લીધે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે. અમદાવાદથી સિલિગુડી જતી ફ્લાઈટ કેન્સલ થતાં 130 જેટલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. એરપોર્ટ પર પ્રવાસીઓને જવાબ પણ સંતોષજનક નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code