1. Home
  2. Tag "flood situation"

મહારાષ્ટ્ર અને કલકત્તામાં પૂરની સ્થિતિ, ઓડિશા અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે ઓડિશા અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.આજે ઉત્તરપૂર્વ ભારતમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગાણા અને વિદર્ભમાં પણ આવી જ સ્થિતિ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે આંદામાન […]

નરેન્દ્ર મોદી મંગળવારે પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે પંજાબની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9મી સપ્ટેમ્બરે પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે પંજાબની મુલાકાત લેશે. તેઓ સ્થાનિક પરિસ્થિતિનું વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરશે અને અસરગ્રસ્ત લોકોને મહત્તમ મદદ પૂરી પાડશે. પંજાબ ભાજપ પ્રમુખ સુનીલ જાખડે સોશિયલ મીડિયા પર એક સંદેશમાં આ મુલાકાતની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી આ સ્થિતી અંગે ખૂબ જ ચિંતિત છે અને […]

પટિયાલામાં વરસાદના કારણે ઘગ્ગર નદીમાં પૂરની સ્થિતિ, ગ્રામજનોને ચેતવણી

પંજાબના પટિયાલા જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે ઘગ્ગર નદી અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. સ્થાનિક લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્રે એલર્ટ જારી કર્યું છે અને ગ્રામજનોને સાવધ રહેવા અને નદીની નજીક જવાનું ટાળવાની સલાહ આપી છે. રાજપુરાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અવિકેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ઉંટસર, નન્હેડી, […]

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે બનાસનદીમાં પૂરની સ્થિતિ, ખેડૂતોમાં ખૂશીની લહેર

દાંતીવાડા ડેમની જળ સપાટી 75 ફૂટે પહોંચી, નદીકાંઠાના ગામડાંને સાવચેત કરાયા, અમીરગઢ પોલીસે નદી કિનારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો, પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે બનાસ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસનદી નદી બેકાંઠે વહી રહી છે. અને જળસ્તર વધી રહ્યું હોવાથી નદીકાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા રહેવા સુચના આપવામાં આવી છે. […]

પૂર્વોત્તરમાં પૂરની સ્થિતિ વધુ વણસી: અત્યાર સુધીમાં 43 લોકોના મોત, સાત લાખ લોકો પ્રભાવિત

ચોમાસાના વરસાદને કારણે પૂર્વોત્તરમાં આવેલા પૂરે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. આસામમાં બ્રહ્મપુત્રા અને બરાક સહિત 15 થી વધુ નાની-મોટી નદીઓ ભયાનક સપાટીથી ઉપર વહી રહી છે. ઘણા રાજ્યોમાં મોટો વિસ્તાર પૂરની ઝપેટમાં છે. લગભગ 7 લાખ લોકો પ્રભાવિત થયા છે, હજારો ઘરો નાશ પામ્યા છે અથવા ભારે નુકસાન થયું છે. હજારો લોકોને રાહત શિબિરોમાં […]

મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ, NDRF એલર્ટ મોડ પર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા અઠવાડિયાથી સતત મુશળધાર વરસાદને કારણે રાજ્યના 5 જિલ્લા ભંડારા, કોલ્હાપુર, સાંગલી, રાયગઢ, ગઢચિરોલી પૂરની ઝપેટમાં છે. જિલ્લા પ્રશાસને નદીઓના કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરી છે. આ સાથે NDRFની ટીમોને પણ કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ભંડારા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી […]

અફધાનિસ્તાનમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ 

અફઘાનીસ્તાનમાં ભારે વરસાદને કારણે પુરનો કેર જોવા મળ્યો છે. થોડા સમય પહેલા મળેલી માહિતી મુજબ પુરના કારણે 50 લોકોના મૃત્યુ નીપજ્યા છે, અને કેટલાક લોકો લાપતા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મૃત્યુ પામનારાઓની સંખ્યામાં વધારો થઇ શકે છે. આ ઉપરાંત, તે પ્રદેશના કેટલાક મુખ્ય રસ્તાઓ પણ પુરના કારણે ધોવાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનીસ્તાનમાં છેલ્લાં […]

આસામના સીએમ હિમંત શર્મા પીએમ મોદીને મળ્યા,પૂરની સ્થિતિ વિશે આપી જાણકારી

દિલ્હી : આસામના મુખ્યમંત્રી હિમંત વિશ્વ શર્માએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને રાજ્યમાં પૂરની સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આસામની સુખાકારી વડાપ્રધાન માટે “ટોચની પ્રાથમિકતા” છે. વડા પ્રધાન મોદીએ શર્માને તમામ શક્ય મદદ અને મદદની ખાતરી આપી હતી. બેઠક બાદ શર્માએ ટ્વીટ કર્યું, “મને દિલ્હીમાં આદરણીય […]

ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે 156 પાલિકાને રૂ. 17.10 કરોડની સહાય જાહેર કરાઈ

વરસાદી પાણીની સાફ-સફાઈ માટે સહાય પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા પુરી પાડવા તાકીદ અ-વર્ગની 22 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.20 લાખની સહાય અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં પુરની પરિસ્થિતિ ઉભી થઈ છે અને અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. દરમિયાન રાજ્યમાં ચારેકોર ભારે વરસાદને પગલે […]

મહારાષ્ટ્રમાં પૂરથી સ્થિતિ બની ગંભીર: 2 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિ ભારે વરસાદ બાદ લોકોની તકલીફ વધી 2 લાખ લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર મુંબઈ :મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂરના કારણે એવી ભયંકર સ્થિતિ સર્જાઈ છે કે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 2 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અવિરત વરસાદ અને નદીઓના પૂરને કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code