અરવલ્લી જિલ્લા વન વિભાગની કામગીરી સામે સવાલો, શું ખરેખર ચાલી રહ્યો છે અંદરખાને વહીવટ?
હેમંત પરમાર, અરવલ્લી મોડાસા, 22 જૂન, 2026 – અરવલ્લી જિલ્લો તેની વન્ય સંપદા અને કુદરતી વાતાવરણ માટે જાણીતો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંના વન વિભાગની કામગીરીને લઈને સ્થાનિક સ્તરે અનેક ચર્ચાઓ અને આશંકાઓ વહેતી થઈ છે. સરકારી વિભાગોમાં પારદર્શિતા અને પ્રમાણિકતાના દાવાઓ વચ્ચે વન વિભાગમાં ચાલતી કથિત પ્રવૃત્તિઓ અંગે લોકોમાં વિવિધ પ્રશ્નો ઉઠી રહ્યા છે. […]


