રાજકોટથી મુંબઈ જવા-આવવા માટે હવે દરરોજ ચાર ફ્લાઈટ્સની સુવિધા મળશે
રાજકોટઃ મેગાસિટી ગણાતા રાજકોટ શહેરનો છેલ્લા એક દશકાથી સારોએવો વિકાસ થયો છે. શહેરની આજુબાજુ અનેક ઉદ્યોગો સ્થપાયા છે. ત્યારે શહેરના એરટ્રાફિકમાં પણ વધારો થઈ રહ્યો છે. હવે રાજકોટથી મુંબઈ જવા માટે પ્રવાસીઓને દરરોજ ચાર ફ્લાઈટ મળશે. તાજેતરમાં જ એર ઇન્ડિયા અને ઈન્ડિગોની સવારની નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવતા એર ફ્રીક્વન્સીમાં વધારો થયો છે. અત્યાર સુધી […]