1. Home
  2. Tag "FRANCE"

ફ્રાન્સઃ કટ્ટરપંથીઓથી કંટાળીને એક વર્ષમાં 30 મસ્જીદ બંધ કરાઈ

દિલ્હીઃ ફ્રાંસની સરકારે દેશમાં ઝડપથી વધી રહેલા ઈસ્લામિક કટ્ટરપંથથી પરેશાન છે. તેને અટકાવવા માટે છેલ્લા એક વર્ષમાં 30 જેટલી મસ્જીદો બંધ કરાવી છે. ફ્રાંસના ગૃહમંત્રી ગેરાલ્ડ ડાર્મોનિનએ જણાવ્યું હતું કે, એક વર્ષમાં લગભગ 89 જેટલી શંકાસ્પદ મસ્જીદોની તપાસ કરાઈ છે. જે પૈકી અનેક મસ્જીદો બંધ કરાવવામાં આવી છે એટલું જ નહીં ચરમપંથીઓને પ્રોત્સાહન આપનારા સંગઠનો […]

તાલિબાને હિંસા છોડી ના હોવાથી અમે માન્યતા નહીં આપીએ: ફ્રાન્સ

તાલિબાન પ્રત્યેનું ફ્રાન્સે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું તાલિબાને કટ્ટરતા છોડી ન હોવાથી અમે માન્યતા નહીં આપીએ તાલિબાનીઓ હજુ હિંસા આચરી રહ્યા છે નવી દિલ્હી: તાલિબાન પ્રત્યે ફ્રાન્સે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ફ્રાન્સના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, તાલિબાનોએ હિંસા રોકવાના જે દાવા કર્યા હતા એ પોકળ સાબિત થયા હતા એટલે હવે અમે તાલિબાનની સરકારને […]

ભારત સરકારની 20 સંપત્તિઓ ટાંચમાં લેવા ફ્રાંસની અદાલતે આપ્યો આદેશ, જાણો શું છે સમગ્ર મામલો

ફ્રાંસની અદાલતે આપ્યો મોટો ચુકાદો ભારત સરકારની 20 સંપત્તિઓ ટાંચમાં લેવા આપ્યા આદેશ જાણો શું છે સમગ્ર મામલો નવી દિલ્હી: ફ્રાંસની એક અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. ફ્રાંસની એક અદાલતે બ્રિટનની કેયર્ન એનર્જી PLCને 1.7 બિલિયન અમેરિકન ડોલરનો દંડ વસૂલવા માટે ફ્રાંસમાં લગભગ 20 ભારતીય સરકારી મિલકતોને જપ્ત કરી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ […]

ભારત સાથેના 2016ના રફાલ સોદાની હવે ફ્રાંસમાં થશે તપાસ, જજની નિયુક્તિના આદેશ અપાયા

ફ્રાંસમાં હવે ભારત સાથેના રફાલ સોદાની થશે તપાસ આ માટે જજની નિયુક્તિના પણ આદેશ અપાયા અંદાજે 9.3 અરબ ડૉલરની આ ડીલ હેઠળ ભારતને 36 રફાલ ફાઇટર જેટ મળવાના છે નવી દિલ્હી: ફ્રાંસે મહત્વનો નિર્ણય લીધો છે. ફ્રાંસે ભારતની સાથે વર્ષ 2016માં થયેલી અરબો ડૉલરની વિવાદિત રફાલ ફાઇટર જેટ ડીલની તપાસના આદેશ આપ્યા છે. દેશની નેશનલ […]

રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારનું ભૂત ફરી ધુણ્યું : ફ્રાંસે ન્યાયીક તપાસ માટે જજની કરી નિમણુંક

દિલ્હીઃ રાફેલ સોદાની તપાસને લઈને ફ્રાંસ સરકારે મોટુ પગલુ ભર્યું છે. ભારત સાથે લગભગ 59000 કરોડના રાફેલ સોદામાં કથિત ભ્રષ્ટાચારની હવે ફ્રાંસમાં ન્યાયિક તપાસ થશે અને આ માટે એક જજની પણ નિમણુંક કરવામાં આવી છે. આમ રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારનું ભૂત ફરી ઘુણ્યું છે. ફ્રાંસના ઓનલાઈન જર્નલ મેડિયાપાર્ટના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં […]

ફ્રાન્સના વૈજ્ઞાનિકનો મોટો દાવો, કહ્યુ વેક્સિનેશનથી ઉત્પન થઈ રહ્યા છે વાયરસના નવા પ્રકાર

ફ્રાન્સના વૈજ્ઞાનિકનો દાવો વેક્સિનેશન પર કહી મોટી વાત નવા પ્રકારના વાયરસને લઈને કર્યો ખુલાસો દિલ્લી: કોરોનાવાયરસને લઈને એમ પણ સમગ્ર દુનિયા પરેશાન છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોનાવાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. તમામ જાણકારો, વૈજ્ઞાનિકો અને તથા અન્ય લોકો દ્વારા કોરોનાને લઈને વિવિધ પ્રકારની માહિતી અને જાણકારી આપવામાં આવી છે પણ તેનું નિરાકરણ શું છે […]

સોનુ સૂદે હવે ફ્રાંસની લીધી મદદ,ઓક્સિજન પ્લાન્ટ્સ મંગાવ્યા

દેશભરમાં ઓક્સિજનની અછત સોનુ સૂદે હવે ફ્રાંસની લીધી મદદ મંગાવ્યા ઓક્સિજન પ્લાન્ટ્સ   મુંબઈ : ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે.એવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા એવા કલાકારો છે જે લોકોના સમર્થનમાં આવી રહ્યા છે. સૌથી વધુ સમસ્યા ઓક્સિજનની વર્તાઈ રહી છે. એવા ઘણા કલાકારો છે જે આ સમસ્યાને દૂર કરવામાં રોકાયેલા છે. આમાંના એક […]

જો વેક્સિનનું ઉત્પાદન વધારવામાં નહીં આવે તો કોરોનાવાયરસની મહામારી વર્ષ 2024 સુધી જશે નહીં: ફ્રાન્સ

ફ્રાન્સના વિદેશ મંત્રીનું કોરોનાને લઈને નિવેદન કહ્યુ વેક્સિનનું ઉત્પાદન વધારવુ જ પડશે વેક્સિનનું ઉત્પાદન નહી વધે તો વર્ષ 2024 સુધી રહેશે કોરોના દિલ્લી:  સમગ્ર વિશ્વમાં ભયંકર પડકાર બની ગયેલી કોરોનાવાયરસની મહામારીને લઈને ફ્રાન્સના વિદેશ મંત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ફ્રાંન્સના વિદેશ મંત્રી જીન યવેસ લી – એ જણાવ્યું કે કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે વેક્સિનનું ઉત્પાદન […]

કોરોના સંકટમાં ફ્રાન્સ પણ ભારતની મદદે- આઠ ઓક્સિજન પ્લાન્ટ સહીત 28 ટન તબીબી સામગ્રી મોકલી

કોરોના સંટકમાં અનેક દેશ ભારતની મદદે ફ્રાંન્સે 8 ઓક્સિજન પ્લાન્ટ સહીત અનેક તબીબી સામગ્રી ભારતને મોકલી દિલ્હીઃ-સમગ્ર દેશ કોરોના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, આ સંકચની સ્થિતિમાં અનેક દેશો ભારતની બનતી મદદ કરી રહ્યા છએ, ત્યારે આ દીશામાં હવે ફ્રાંસ પણ ભારતની મદદે આવ્યું છે,ફ્રાન્સે રવિવારના રોજ ભારતને કોરોના મહામારી સાથે સંઘર્ષ કરવામાં મદદ માટે […]

ભારતમાં કોરોનાવાયરસને મળશે હાર, ફ્રાન્સ આપશે ઓક્સિજન અને અમેરિકાએ આપ્યો રો મટીરીયલ આપવાનો વિશ્વાસ

કોરોના સામેની લડાઈમાં ભારતને મળ્યો ફ્રાન્સનો સાથ ફ્રાન્સ પણ આપશે ભારતને ઓક્સિજન અમેરિકા વેક્સિનનું રો મટીરીયલ આપી શકે છે નવી દિલ્હી: કોરોનાવાયરસની દેશમાં બીજી લહેર આવી તેમાં ભારત સરકારને જો સૌથી વધારે જરૂર પડી હોય તો તે છે ઓક્સિજન. ભારત સરકાર હાલ કોરોનાથી સંક્રમિત લોકોના જીવ બચાવવા માટે વિદેશથી ઓક્સિજનની આયાત કરી રહ્યું છે. આવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code