1. Home
  2. Tag "Free Travel"

વીરતા પુરસ્કાર વિજેતા જવાનોના માતા-પિતા અને જીવનસાથી હવે રેલવેમાં મફત મુસાફરી કરી શકશે

નવી દિલ્હી, 26 માર્ચ 2026: ભારત સરકાર દ્વારા દેશના વીર જવાનો અને તેમના પરિવારજનોના સન્માનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય રેલવેએ વીરતા પુરસ્કાર મેળવનારા સેનાના જવાનોના પરિવારજનો માટે મફત મુસાફરીની સુવિધામાં મોટો વિસ્તાર કર્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા આદેશ મુજબ, હવે સેના, નૌસેના અને વાયુસેનાના મેડલ વિજેતાઓના જીવનસાથી તેમજ તેમના […]

ગુજરાતમાં એક વર્ષમાં એસટી બસોમાં 96 દિવ્યાંગો અને13 લાખ સહાયકોએ મફત મુસાફરી કરી

દિવ્યાંગો અને તેના સહાયકો પણ એસ.ટી બસોમાં વિનામૂલ્યે મૂસાફરી કરવાની યોજના, રાજ્ય સરકાર દ્વારા ભાડા પેટે S T નિગમને રૂ. 75 કરોડથી વધુની સહાય ચૂકવાઈ, ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ- GSRTC દ્વારા નાગરિકોની મુસાફરીને હરહંમેશ પ્રાધાન્ય  આપવામાં આવ્યું છે. એસ.ટી નિગમની તમામ પ્રકારની પ્રીમિયમ અને નોન પ્રીમિયમ બસોમાં રાજ્યના નાગરિકોને પોતાના  ગંતવ્ય સ્થાન સુધી સલામત […]

સુરતમાં દિવાળીના તહેવારોમાં મહિલાઓ અને બાળકો સિટીબસ, BRTSમાં મફત પ્રવાસ કરી શકશે

સુરતઃ શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન મહિલાઓ અને 15 વર્ષ સુધીના બાળકો  મ્યુનિ,સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે. દિવાળીના તહેવારોમાં લોકો એકબીજાના પરિવારના ઘરે અવર-જવર કરતા હોય છે. એવી સ્થિતિમાં મહિલાઓ અને બાળકો પણ પોતાના ગંતવ્ય સ્થળ ઉપર જઈ શકે તેના માટે મ્યુનિ. દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મ્યુનિ.ના સૂત્રોએ જણાવ્યું […]

ગુજરાત એસટીની અન્ય રાજ્યોમાં જતી તમામ બસોમાં પણ દિવ્યાંગો મફત મુસાફરી કરી શકશે

ગાંધીનગરઃ  રાજ્યના દિવ્યાંગોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર અનેકવિધ નવતર પગલાં લઈ રહી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે દિવ્યાંગોને સહાયરૂપ થવા માટે GSRTCની તમામ બસોમાં રાજ્ય બહાર મુસાફરી દરમિયાન બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લાં સ્ટેશન સુધી વિનામૂલ્યે/નિશૂલ્ક મુસાફરી યોજનાઓ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમ પ્રવક્તા મંત્રી  જીતુભાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code