1. Home
  2. Tag "GANDHI ASHARAM"

મહાત્મા ગાંધીના આદર્શો અને જીવનમૂલ્યો આજે પણ વિશ્વને પ્રેરણા આપે : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન

ગુજરાતના પ્રવાસે આવેલાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ભારતના આઝાદી આંદોલનના કેન્દ્ર સમા અને મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા ગાંધી આશ્રમના પરિસરમાં આવેલ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમણે ધન્યતા અનુભવી હતી. ગાંધી આશ્રમની ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રીની આ મુલાકાત વેળાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્યસચિવ રાજકુમાર પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં […]

ગાંધીજીના વિચારોને જીવતા રાખવા એ આપણી જવાબદારીઃ અમિત શાહ

અમદાવાદઃ શહેરના કોચરબ આશ્રમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયકલ દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ ગાંધીના વિચારોને જીવતા રાખવા એ આપણી જવાબદારી હોવાનું કહ્યું હતું. તેમણે દાંડીયાત્રા અને ગાંધીજીના વિચારો તથા સિદ્ધાંતોનું વર્ણન કર્યું હતું. તેમજ તે વખતે ગાંધીજીની આ યાત્રાએ નવી ચેતના જગાવી હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code