1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના ઉમેદવારોની લડત ઉગ્ર બની, પોલીસ સાથે ઘર્ષણમાં બેને ઈજા

શાળાઓમાં વ્યાયમ શિક્ષકોની ભરતી ન કરાતા ઉમેદવારોને વિરોધ ઉગ્ર બન્યો પોલીસે સત્યાગૃહ છાવણીથી ઉમેદવારોને બળજબરીથી પોલીસ વાનમાં બેસાડ્યા સરકાર કાયમી ભરતી કરવાને બદલે કરારથી ભરતી કરે છે ગાંધીનગરઃ ગુજરાતમાં શાળાઓમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. શારિરીક શિક્ષણના પદવીધારક વિદ્યાર્થીઓ વર્ષોથી વ્યાયામ શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે સરકાર કાયમી ભરતી […]

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025: SAI ગાંધીનગર પાવરલિફ્ટર્સે 10 મેડલ જીતીને પ્રભુત્વ મેળવ્યું

ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE)ના પાવરલિફ્ટિંગ એથ્લેટ્સે બીજા ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. જેની બીજી આવૃત્તિ (મેચ 27) ગુરુવારે દિલ્હીમાં પૂર્ણ થઈ. JLN સ્ટેડિયમ સંકુલમાં આયોજિત પેરા-પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં NCOE કેમ્પર્સે સાત ગોલ્ડ સહિત 10 મેડલ મેળવ્યા હતા. ઝંડુ કુમાર (પુરુષોમાં 72 કિગ્રા), જસપ્રીત કૌર (મહિલાઓમાં 45 […]

ગાંધીનગરમાં રખડતા કૂતરાઓની વસતી 50 હજારે પહોંચી, ખસીકરણની કામગીરી હાથ ધરાઈ

39 હજારરખડતા કૂતરાનું હડકવા વિરોધી રસીકરણ કરાયુ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં કૂતરાની સમસ્યા અંગે ખાસ બેઠક યોજાઈ સેકટર-30માં 400 સ્વાનને રાખી શકાય એવું એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરાશે ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં રખડતા કૂતરાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મ્યુનિના એક અંદાજ મુજબ શહેરમાં 50 હજાર રખડતા કૂતરા છે. રખડતા કૂતરાની વસતી વધતી રોકવા માટે […]

મુંબઈથી ગાંધીનગર ખાતે જતી વંદે ભારત ટ્રેનનું આણંદ ખાતે ખાસ સ્ટોપેજ

વડોદરાઃ મુંબઈ અને ગાંધીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનમાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુસાફરીનો આનંદ માણે છે. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી આ ટ્રેનને આણંદ ખાતે સ્ટોપેજ આપવાની માંગણી કરવામાં આવતી હતી. જો કે, રેલવે મંત્રાલય દ્વારા આ ટ્રેનને આણંદ ખાતે સ્ટોપેજ આપ્યું હોવાનું જાણવા મળે છે. રેલવે મંત્રાલયના આ નિર્ણયથી આંણદની જનતામાં ખુશી ફેલાઈ છે. મુંબઈથી […]

ગાંધીનગરમાં એક વર્ષમાં 21 હજાર મિલકતો વધી, પ્રોપર્ટી ટેક્સમાં 10 કરોડનો વધારો

વર્ષ 2024-25માં મિલકતોમાં 21597નો વધારો બાકી ટેક્સ વસુલાત ઝૂંબેશને કારણે મ્યુનિની આવકમાં વધારો બાકીદારો પાસેથી 30 કરોડ રૂપિયાનો વેરો વસૂલાયો ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરનો છેલ્લા ચાર-પાંચ વર્ષમાં સારોએવો વિકાસ થયો છે. શહેરમાં વસતી વધારા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. લોકોની રહેણાકની જરૂરિયાતને પહોંચી વળવા માટે નવા હાઈરાઈઝ બિલ્ડિંગો ઠેર ઠેર બની રહ્યા છે. નવી સોસાયટીઓ […]

પાટનગર ગાંધીનગરમાં સરકારી આવાસ માટે 646 કરોડ મંજૂર કરાયા

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે વધુ 1456 આવાસો બનાવાશે સ્થળની પસંદગી બાદ ટાવર કોલોની બનાવાશે ચ ટાઇપના 784, ‘છ’ ટાઇપના 224 તેમજ ‘જ’ કેટેગરીના 448 મકાનો બનાવાશે  ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સચિવાલય ઉપરાંત અનેક વિભાગોની વિવિધ કચેરીઓ આવેલી છે. ત્યારે તમામ કર્મચારીઓને રહેવા માટે આવાસ મળી રહે તે માટે કર્મચારીઓ માટે નવા આવાસ બનાવાશે. હાલ આવાસ મેળવવા […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરને ભીખારીમુક્ત બનાવાશે

મ્યુનિએ શહેરમાં કેટલાં ભીખારી છે એનો સર્વે હાથ ધર્યો શહેરના ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થાનો પર સૌથી વધુ ભીખારીઓ જોવા મળ્યા ભીખારીઓને રોજગારી આપીને પુનર્વસન કરાશે ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થાનો પર ભીખારીઓની સંખ્યા વધતી જાય છે. ત્યારે શહેરની ભીખારી મુક્ત કરીને ભીખારીઓને રોજગારી આપીને તેમના પુનર્વસન માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા […]

ગાંધીનગરમાં કેન્દ્રની સ્વચ્છતા સર્વેક્ષણ ટીમની મુલાકાત ટાણે જ ડમ્પિંગ સાઈટમાં લાગી આગ

ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગને કાબુમાં લેવા ફાયર વિભાગની જહેમત કચરાના ઢગલાંમાંથી ગેસ નીકળતો હોવાથી આગ વધુ પ્રસરી કચરાના વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી ગાંધીનગરઃ શહેરના સ્વચ્છ બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણ સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રની સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ શહેરની મુલાકાતે આવી છે. ત્યારે જ સેકટર-30માં આવેલી ડમ્પિંગ સાઈટ પર […]

ગાંધીનગરમાં સેકટર-1થી સચિવાલય સુધી મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરાયો

ગાંધીનગરમાં 25મી જુન પહેલા મેટ્રો ટ્રેન સચિવાલય સુધી દોડતી થશે અમદાવાદથી સચિવાલય સુધી મેટ્રો ટ્રેનનો લાભ મળશે રૂટના ઈન્સ્પેક્શન માટે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટીને જાણ કરાશે ગાંધીનગરઃ પાટનગરમાં ગિફ્ટસિટી સુધી મેટ્રો ટ્રેનની સુવિધા અપાયા બાદ તબક્કાવાર મેટ્રોનું કામ પૂર્ણ થતાં સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હવે સેકટર-1થી સચિવાયલ સુધી મેટ્રોનું કામ પૂર્ણ થતાં […]

ગાંધીનગરમાં મહાત્મા મંદિરનું 2.32 કરોડ રૂપિયાનું ભાડુ બાકી

સરકારના કાર્યક્રમો અને ખાનગી ઈવેન્ટ માટે અલગ અલગ દર નક્કી કરાયા છે બાકી ભાડા વસુલાતમાં સરકાર નિષ્ક્રિય હોવાનો વિપક્ષનો આક્ષેપ મહાત્મા મંદિરમાં સરકારના વિભાગો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે ગાંધીનગરઃ પાટનગરમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મહાત્મા મંદિર બનાવવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર મહાત્મા મંદિરમાં વર્ષ દરમિયાન અનેક સરકારી ઇવેન્ટ અને કાર્યક્રમો યોજાતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code