1. Home
  2. Tag "Gandhinagar"

કોસ્ટ ગાર્ડ નોર્થવેસ્ટ કમાન્ડની બે દિવસની કોન્ફરન્સનું ગાંધીનગરમાં સમાપન

ગાંધીનગર, 18 એપ્રિલ, 2026 – કોસ્ટ ગાર્ડ નોર્થવેસ્ટ કમાન્ડની બે દિવસની કોન્ફરન્સનું ગાંધીનગરમાં સમાપન થયું છે. ગાંધીનગરસ્થિત કોસ્ટ ગાર્ડ રિજનલ હેડક્વાર્ટર (નોર્થ વેસ્ટ) ખાતે Inspector General ટેકુર શશિ કુમાર, TM, કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન (નોર્થ વેસ્ટ) ના અધ્યક્ષપદ હેઠળ 17-18 એપ્રિલ 26 દરમિયાન XIXમી ડિસ્ટ્રિક્ટ એન્ડ સ્ટેશન કમાન્ડર્સ અને XVIમી રિજનલ વર્ક્સ કોન્ફરન્સ 2026 યોજાઈ […]

ગાંધીનગરમાં 19મી એપ્રિલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જ્યંતિ ઊજવાશે

ગાંધીનગર, 17 એપ્રિલ 2026: Parshuram Jayanti will be celebrated ગુજરાતભરમાં અખાત્રીજના દિને યાને 19મી એપ્રિલના રોજ ભગવાન પરશુરામની જન્મ જ્યંતિ ઊજવવામાં આવશે. બ્રહ્મ સમાજ દ્વારા દરેક શહેરોમાં જન્મ જ્યંતિ ઊજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટનગર ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરિવાર દ્વારા 19 એપ્રિલને રવિવારે પરશુરામ જ્યંતિની ભવ્ય ઊજવણી કરાશે. ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ […]

તો રાષ્ટ્રના શિક્ષણ ક્ષેત્ર ઉપર ગંભીર અસર પડશેઃ દેશના 51 વિદ્વાનોએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

નવી દિલ્હી, 9 એપ્રિલ, 2026 – IITs, IIMs અને અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓના વિદ્વાનોના એક જૂથે ભારતના રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના તે આદેશમાં હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે, જેમાં ધોરણ 8 ના NCERT પાઠ્યપુસ્તક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સરકારી સંસ્થાઓને તેની વિકાસ ટીમની ત્રણ વ્યક્તિઓ સાથેના સંબંધો તોડી નાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે. 51 જેટલા […]

ગાંધીનગરના ન્યુ વાવોલમાં ભંગારના ગોદામમાં લાગી ભીષણ આગ

ગાંધીનગર, 8 એપ્રિલ 2026: શહેરના ન્યૂ વાવોલ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે અચાનક આગ ફાટી નિકળતા અફડા-તફડી મચી ગઈ હતી. ભંગારના ગોદામમાં જ્વલનશીલ કચરાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરોનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી […]

ગાંધીનગરના લવારપુર રોડ પર બાઈક સ્લીપ થતાં બાઈકચાલક યુવાનનું મોત

ગાંધીનગર, 1 એપ્રિલ 2026: A young biker died after his bike slipped જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લવારપુર રોડ પર પૂરફાટ ઝડપે બાઈક સ્લીપ થતાં 24 વર્ષીય બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાન ગિફ્ટસિટીમાં એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતો હતો. આ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ […]

ગાંધીનગરમાં નર્મદા કેનાલમાં બે બનાવોમાં 4 યુવાનો ડૂબ્યા, ત્રણની લાશ મળી, એક લાપત્તા

ગાંધીનગર, 31 માર્ચ 2026: 4 youths drown in two incidents in Narmada Canal  જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બે અલગ અલગ બનાવમાં ચાર યુવાનો ડૂબી ગયા છે. બે યુવાનોની લાશ કેનાલમાંથી મળી આવી હતી. ત્યારે ગઈકાલે વધુ એક યુવાનની લાશ કલોલની જાસપુર કેનાલમાંથી મળી આવી હતી. હજી પણ ચોથા યુવાનની લાશ મળી આવી નથી. […]

“સ્વતંત્રતા સંગ્રામમાં કોઈપણ ગુજરાતી નહોતા”: ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાના નિવેદનથી વિવાદ

ટીએમસી સાંસદે માત્ર ગુજરાતી સ્વતંત્રતા સેનાનીઓનું જ નહીં પરંતુ સમગ્ર દેશના સ્વાતંત્ર્ય વીરોનું અપમાન કર્યું છેઃ ગૌતમભાઈ ગેડીયા ગાંધીનગર, 30 માર્ચ, 2026 – ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં એકપણ ગુજરાતીનો ફાળો નહોતો પરંતુ મોટી સંખ્યામાં બંગાળીઓએ જ સંગ્રામમાં ભાગ લીધો હતો તેવા ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાના વિવાદિત નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીએ સખત વાંધો ઉઠાવ્યો છે. ગુજરાત ભાજપે […]

રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

કેન્દ્ર સરકાર સાથેના સંકલન માટે અને જિલ્લાઓમાં સપ્લાય ચેઇન જળવાઈ રહે તેના માર્ગદર્શન માટે મુખ્યસચિવના અધ્યક્ષ સ્થાને એક સ્ટેટ લેવલ કોર્ડીનેશન કમિટીની રચના કરવાનો નિર્ણય ગાંધીનગર, 28 માર્ચ, 2026ઃ રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસનો જથ્થો, વિતરણ વ્યવસ્થાની સમીક્ષા માટે આજે શનિવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો […]

બેંક કૌભાંડ: ગાંધીનગરના તત્કાલીન મેનેજર સહિત 4 આરોપીઓને 5 વર્ષની કેદનો કોર્ટનો આદેશ

અમદાવાદ, 24 માર્ચ 2026: ગાંધીનગરની ચિલોડા સ્થિત યુકો બેંકમાં થયેલી કરોડોની છેતરપિંડીના બે અલગ-અલગ કેસમાં અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે બેંકના તત્કાલીન સિનિયર મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર સહિત કુલ 4 આરોપીઓને દોષિત ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પહેલા કેસમાં કોર્ટે યુકો બેંકની ચિલોડા શાખાના તત્કાલીન સિનિયર મેનેજર મેડમ […]

પાટનગર ગાંધીનગરને આધૂનિક પદ્ધતિથી બનાવાશે ડસ્ટ ફ્રી સિટી

ગાંધીનગર, 23 માર્ચ 2026: Gandhinagar to be made a dust-free city  પાટનગર ગાંધીનગરને ચોખ્ખુ ચણાક બનાવીને શહેરની સુંદરતામાં વધારો કરવાનો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જીએમસી દ્વારા શહેરને ડસ્ટ ફ્રી સિટી બનાવવાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં સેક્ટર 1થી 30ને સંપૂર્ણપણે ધૂળમુક્ત કરવાનો દાવો કરાયો છે. જે અન્વયે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code