ગણેશ ચતુર્થી પર આ વસ્તુઓ લાવો ઘરે,બાપ્પા પરિવાર પર વરસાવશે આશીર્વાદ
ગણેશ ઉત્સવની શરૂઆત સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી થાય છે. ભાદ્રપદ મહિનાની ચતુર્થી તારીખે ઉજવાતો ગણેશ ચતુર્થીનો તહેવાર ભક્તોને આનંદથી ભરી દે છે. ભક્તો બાપ્પાને પોતાના ઘરે લાવે છે અને 10 દિવસ સુધી સંપૂર્ણ વિધિ સાથે તેની પૂજા કરે છે. બાપ્પાની આરતી કર્યા પછી તેમની મનપસંદ મીઠાઈઓનો ભોગ લગાવે છે.પરંતુ શું તમે જાણો છો કે […]