1. Home
  2. Tag "Ganesh chaturthi"

ગણેશ ચતુર્થી પર આ વસ્તુઓ લાવો ઘરે,બાપ્પા પરિવાર પર વરસાવશે આશીર્વાદ

ગણેશ ઉત્સવની શરૂઆત સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી થાય છે. ભાદ્રપદ મહિનાની ચતુર્થી તારીખે ઉજવાતો ગણેશ ચતુર્થીનો તહેવાર ભક્તોને આનંદથી ભરી દે છે. ભક્તો બાપ્પાને પોતાના ઘરે લાવે છે અને 10 દિવસ સુધી સંપૂર્ણ વિધિ સાથે તેની પૂજા કરે છે. બાપ્પાની આરતી કર્યા પછી તેમની મનપસંદ મીઠાઈઓનો ભોગ લગાવે છે.પરંતુ શું તમે જાણો છો કે […]

ગણેશ ચતુર્થીના દિવસે તમારા ઘરમાં બાપ્પાની આવી મૂર્તિ લાવો,તમારું ઘર સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે

આ વખતે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરે છે. આ દિવસે, ભક્તો શુભકામનાઓ અને સુખ અને સમૃદ્ધિ માટે ઘરમાં પ્રથમ પૂજનીય ભગવાન ગણેશની સ્થાપના કરે છે અને સંપૂર્ણ નિયમો અનુસાર 10 દિવસ સુધી બાપ્પાની પૂજા કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની મૂર્તિને ઘરમાં લાવતા પહેલા કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય ભગવાન ગણેશની કેટલીક મૂર્તિઓ ઘરમાં […]

જાણો ગણેશ ચતુર્થીના દિવસે કેવી રીતે કરવી મૂર્તિની સ્થાપના મુહૂર્ત-પૂજા વિધિ અને વિસર્જનની તારીખ

ગણેશજીને બુદ્ધિ અને વિવેકના દેવતા માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે દરેક ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને 10 દિવસ સુધી તેમની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવાથી શુભ ફળ મળે છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી, તમારે પણ ગણેશની […]

સંસદના વિશેષ સત્રની શરૂઆત જુના સંસદ ભવનમાં થશે અને ગણેશ ચતુર્થીએ નવા ભવનમાં શિફ્ટ થશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 18 સપ્ટેમ્બરથી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. પહેલા એવી ચર્ચા હતી કે, નવા સંસદ ભવનથી સત્ર શરૂ કરવામાં આવશે પરંતુ હવે આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વિશેષ સત્ર જૂની સંસદથી શરૂ થશે અને બાદમાં તેને નવા સંસદ ભવન ખાતે શિફ્ટ કરવામાં આવશે. […]

 PM મોદી એ ગણેશ ચતૂર્થીના પર્વ પર પરંપરાગત વસ્ત્રમાં  ગણપતિ બપ્પાની કરી આરતી – મંત્રી પીયૂષ ગોયલના ઘરે ગણેશ સ્થાપનામાં આપી હાજરી

પીએમ મોદીએ કરી ગણેશજીની આરતી મંત્રી પિયુષ ગોયલના ઘરે ગણેશ સ્થઆપનામાં રહ્યા હાજર દિલ્હીઃ- દેશભરમાં વિતેલા દિવસને બુધવારના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી આ પ્રસંગે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો ,લોકોએ પોતાના ઘરે વાજતા ગાજતા ગણેશજીનું આગમન કર્યું તે જ સમયે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગણેશજીની પૂજા અર્ચના કરી હતી. દિવસની શરૂઆતમાં, […]

ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિના મંદિર જવું હોય તો,આ મંદિરોમાં જરૂર જવું

આજથી ગણેશ ઉત્સવ એટલે કે આજે પુરા દેશમાં ગણેશ ચતુર્થીને લઈને લોકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે, દેશના જાણીતા ગણપતિના મંદિરોમાં પગ મુકવાની જગ્યા નથી એવી ભક્તોની ભીડ જામી છે. મોટા ભાગના લોકો એવા મંદિરોમાં વધારે જઈ રહ્યા છે જે વધારે પ્રખ્યાત હોય, તો આવામાં જો તમે પણ પ્લાન કરી રહ્યા હોય ફરવા માટેનો […]

ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની સ્થાપના વખતે આ મંત્રનો કરો જાપ

દેશમાં અત્યારે ગણેશ ચતુર્થીને લઈને જોરદાર માહોલ છે લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તો ખુબ મોટા તહેવારની જેમ આ દિવસને ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે જે લોકો પોતાના ઘરમાં પણ ગણપતિ બાપ્પાનું સ્થાપન કરે છે તેમણે આ જાણકારી જરૂરથી જાણવી જોઈએ. શુભ મુહૂર્તમાં ગણપતિજીની જગ્યા કરવાથી બાપ્પા વ્યક્તિની દરેક વિઘ્નો […]

ગુજરાતના આ શહેરના સંગ્રહાલયમાં વિધ્નહર્તાની પ્રાચીનત્તમ પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદઃ વેદ વર્ણિત પંચ દેવતા પૈકીના એક ગણપતિ મહારાજ જીવમાત્રનું કલ્યાણ કરવા માટે ભાવિકોના આંગણે પધારી રહ્યા છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વે રાજ્યના વિવિધ પંડાલોમાં બપ્પાના સ્થાપન થવાના છે. દરમિયાન વડોદરામાં એક એવું સ્થળ છે, જ્યાં બપ્પાની પ્રાચીનત્તમ પ્રતિમાઓ સંચવાયેલી પડી છે. આ સ્થળ છે વડોદરાનું સંગ્રહાલય ! જ્યાં ગુપ્તકાળથી માંડીને આધુનિક કાળની વિવિધ ભગ્ન […]

ગણેશ ચતુર્થી પર બાપ્પા માટે બનાવો પોહાના મોદક,જાણો રેસિપી

ગણેશ ચતુર્થીના તહેવારને હિન્દુ ધર્મમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરમાં 10 દિવસ સુધી બાપ્પાની સ્થાપના કરે છે.આ 10 દિવસોમાં, જો તમે ગણેશજીને મનપસંદ વસ્તુઓ બનાવીને ખવડાવવાના છો, તો તમે પોહાના લાડુ બનાવીને ખવડાવી શકો છો.પૌહાના લાડુ પણ બાપ્પાને ખૂબ પસંદ છે.તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી વિશે.. સામગ્રી […]

ગણેશ ચતુર્થી પહેલા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણપતિની મૂર્તિઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની

સુરત :ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદ્ર શુક્લ ચતુર્થી તિથિના રોજ મનાવવામાં આવે છે, તેને વિનાયક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે વિનાયક ચતુર્થી 31 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે અને બાપ્પાના ભક્તો ગણપતિજીની પ્રતિમાને ઘરમાં લઈને તેમની ભક્તિ ભાવથી પૂજા કરશે. આ વર્ષે ગણેશ ભક્તો માટે ખૂબ જ ખુશીની વાત છે. કારણ કે, શાસ્ત્રોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code