1. Home
  2. Tag "gaushala"

સરકારે 500 કરોડની સહાય જાહેર કરી પણ ફદીયું ય આપ્યું નથી, ગૌ શાળા, પાંજરાપોળની હાલત કફોડી

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ ઘાસચારા અને પાણીની તંગીમાં આંકરો ઉનાળો પસાર કર્યો છે. સરકારે મહિનાઓ પહેલા પાંજરોપોળ અને ગૌશાળાઓ માટે રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરી હતી. પણ આજસુધી સરકારે ફદીયું પણ આપ્યું નથી. બીજુબાજુ સરકારે સહાય જાહેર કર્યા બાદ પાંજરોપોળો અને ગૌ શાળાઓને દાનવીરો દ્વારા મળતું ડોનેશન પણ બંધ થઈ ગયું […]

ડીસામાં પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોને સહાય ન ચુકવાતા મામલતદારને કરી રજુઆત

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને સરકાર તરફથી સહાય ન મળતા  આંદોલન કરે તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકારે 500 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કર્યા બાદ ન ચૂકવતાં સોમવારે ગૌશાળા અને પાંજરોપાળના સંચાલકો ગાય પર સહાયની માંગનું બેનર લગાવી ડીસા મામલતદાર કચેરી પહોંચ્યા હતા. તેમજ રામધૂન બોલાવી સરકારને સદબુદ્ધિ આવે અને […]

ગુજરાતમાં ગૌશાળા અને પાંજરાપોળોને સરકાર તરફથી પુરતી સહાય પણ મળતી નથી, CMને રજુઆત

અમદાવાદઃ રાજ્યમાં ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકો છેલ્લા ઘણા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દાતાઓના દાનની સરવાણી અને સરકારી સહાયના સહારે ચાલતા ગૌશાળા અને પાંજરાપોળોમાં આશ્રય લઈ રહેલા ગૌવંશ સહિતના પશુધનની હાલત ગંભીર બની છે. સરકારે અગાઉ 500 કરોડની જાહેરાત કર્યા બાદ એક પણ રૂપિયો ગૌશાળા પાંજરાપોળના સંચાલકોને ન ચૂકવતા હાલમાં સંસ્થાઓની નિભાવણીમાં મુશ્કેલી […]

ગુજરાતમાં રજિસ્ટર્ડ ગૌશાળાઓને પશુદીઠ રૂપિયા 30ની સહાય તાકિદે ચુકવવા સરકારે લીધો નિર્ણય

અમદાવાદઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાંજરાપોળો-ગૌશાળાઓની હાલત દયનિય બની હતી. જેમાં બનાસકાંઠામાંથી પાંજરોપોળો અને ગૌશાળાઓને મદદ કરવા માગ ઊઠી હતી. ત્યારે ગુજરાત સરકારે ગૌ માતાઓના જતન-સંવર્ધન માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત રજીસ્ટર્ડ ગૌશાળાઓેને પશુ દીઠ રૂ.30ની સહાય ગત તા.1લી એપ્રિલ-2022થી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં […]

ગૌશાળાઓ અને પાંજરાપોળમાં ગાયોના નિભાવ માટે વધુ સહાય આપવા રાજ્ય સરકારને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં 550 થી વધુ ગૌશાળા તેમજ 250 થી વધુ પાંજરાપોળમાં પણ સાડા છ લાખથી વધુ બિન ઉપયોગી ગૌધન નિર્વાહ કરી રહ્યું છે. ત્યારે કોરોનાના કાળને લીધે દાતાઓ દ્વારા અપાતી સહાયમાં પણ ઘટાડો થતાં પાંજરોપોળ અને ગૌ શાળાઓના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજ્ય સરકાર પાસે વધુ સહાય મળે તેવી માગણી કરી રહ્યા છે.ગાયના અધિકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code