1. Home
  2. Tag "ghandhinagar"

વાવાઝોડાને કારણે દહેગામના 86 ગામોના કૃષિપાકને સૌથી વધુ નુકશાનઃ સર્વેમાં બહાર આવેલી હકિક્ત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાએ માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ ઉત્તર ગુજરાતમાં પણ સારૂ એવું નુકશાન પહોંચાડ્યુ છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાથી દહેગામ તાલુકાના 86 ગામડાઓમાં પાકને સૌથી વધુ નુકશાન થયું છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરવામાં સર્વેમાં ગાંધીનગર જિલ્લામાં 33 ટકા નુકસાની થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તાઉ-તે વાવાઝોડાના કારણે ગાંધીનગર જિલ્લામાં પડેલા કમોસમી […]

IIT ગાંધીનગરમાં કોરોનાની એન્ટ્રીઃ 25 વિદ્યાર્થી થયા સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. તેમજ હવે વિદ્યાર્થીઓ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. અમદાવાદ આઈઆઈએમમાં વિદ્યાર્થીઓ સંક્રમિત થયા બાદ હવે ગાંધીનગર આઈઆઈટીમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. આઈઆઈટીમાં લગભગ 25 વિદ્યાર્થી સંક્રિમિત થયા હોવાનું જાણવા મળે છે. આઈઆઈએમ બાદ આઈઆઈટીના કેટલાક વિદ્યાર્થીઓ સંક્રમિત થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. […]

ગાંધીનગરની કોર્ટ સંકુલમાં કોરોનાનું સંક્રમણઃ જજ સહિત આઠ કર્મચારીઓ પોઝિટિવ

કોર્ટની કાર્યવાહી બંધ કરાઈ સંકુલમાં સેનેટાઈઝરની કામગીરી અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિથી વકરી રહ્યું છે. સામાન્ય નાગરિકોની સાથે રાજકીય મહાનુભાવો પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. દરમિયાન રાજકોટ બાદ હવે ગાંધીનગરમાં કોર્ટના કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. ગાંધીનગર કોર્ટના ચારેક જજ અને અન્ય કર્મચારીઓ કોરોના પોઝિટિવ થતા કોર્ટ સંકુલમાં ખળભળાટ મચી ગયો છે. […]

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાતઃ 18મી એપ્રિલે યોજાશે મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં જ સંપન્ન થઈ છે. દરમિયાન આગામી દિવસોમાં ગાંધીનગર મ્યુનિસપલ કોર્પોરેશનની ટર્મ પુરી થઈ રહી છે. ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તા. 18મી એપ્રિલના રોજ મતદાન યોજાશે અને તા. 20મી એપ્રિલના રોજ મતગણતરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code