1. Home
  2. Tag "Gir Somnath District"

ગીર સોમનાથ જિલ્લામાં પખવાડિયાથી વરસાદ ખેંચાતા ખરીફ પાક બચાવવા ખેડૂતોની મથામણ

ગીર સોમનાથ જિલ્લામાં 1.47 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર જોખમમાં, ખેડૂતો ફુવારા અને ડ્રિપ ઈરિગેશનથી પાક બચાવવાના પ્રયાસો, હાલ વરસાદની જરૂર છે, ત્યારે મેઘરાજા રિસાયા વેરાવળઃ  ગીર સોમનાથ જિલ્લામાં અષાઢ પ્રારંભથી સારોએવો વરસાદ પડતા મોટાભાગના ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર પૂર્ણ કર્યું છે. ખરીફ પાકને હાલ પાણીની ખાસ જરૂર છે, ત્યારે છેલ્લા પંદર-વીસ દિવસથી વરસાદ ન […]

ગીર સોમનાથ જિલ્લામાં જ 150 જેટલી સીંગતેલની મીની મિલ ધમધમવા લાગી

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં સીંગતેલનો વ્યાપ વધી રહ્યો હોવાથી ખેડૂતો પોતાની મગફળીનું પિલાણ જાતે જ કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં જ 150 જેટલી સીંગતેલની મીની મિલ ધમધમવા લાગી છે. રોજની એક મીની મિલ અંદાજે 40 ડબ્બા તેલનું પિલાણ કરે છે. ગીર સોમનાથના ખેડૂતો વળ્યા સીંગતેલ તરફ, છેલ્લા વર્ષથી 2 દાયકા બાદ ખેડૂતો સીંગતેલ તરફ વળતા ગીરનાં […]

જુનાગઢ અને ગિર સોમનાથ જિલ્લો કેસર કેરી બાદ હવે નાળિયેરના ઉત્પાદનમાં અગ્રેસર બનશે

જૂનાગઢ : વિશ્વ કોકોનેટ ડે’ના કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રાસિંહ તોમર દ્વારા રાજયકક્ષાની છઠ્ઠી કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફીસનું ઈ-લોકાર્પણ જૂનાગઢ ખાતે કરાયુ હતું. કેન્દ્રીય મંત્રીએ  ખેડૂતોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાળિયેરીના પાકનો વાવેતર વિસ્તાર વધે તે માટે  કેન્દ્ર સરકારના કૃષિ વિભાગ દ્વારા કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે. નાળિયેરના પાકનું વાવેતર થાય અને ખેડૂતોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code