1. Home
  2. Tag "Gnanawapi Premises"

જ્ઞાનવાપી પરિસરમાં વ્યાસજી ભોંયરામાં પુજા ચાલુ રહેશે, અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી

લખનૌઃ ઉત્તરપ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી પરિસરમાં વ્યાસજીના ભોંયરામાં પુજા થશે કે નહીં તે મામલે અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણીના અંતે પુજાની મંજુરી આપી છે. ન્યાયમૂર્તિ રોહિત રંજન અગ્રાવાલના આદેશને પગલે હિન્દુપક્ષમાં ખુશી ફેલાઈ છે. મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન ઈંતજામિયા મસ્જિદ કમિટીએ વારાણસી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ અરજીની સુનાવણીના અંતે હાઈકોર્ટે વારાણસી કોર્ટના 31મી જાન્યુઆરીના […]

જ્ઞાનવાપી સંકુલમાં એએસઆઈની ટીમે કેટલાક સ્થળો ઉપર ફોટોગ્રાફી કરી

નવી દિલ્હીઃ વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલમાં સવારથી જ સર્વેની કામગીરી ચાલી રહી છે. એએસઆઈની ચારેક ટીમ દ્વારા હાલ સર્વેની કામગીરી કરી રહી છે. જો કે, શુક્રવારની નમાજને ધ્યાનમાં રાખીને બપોરના સમયે કામગીરી અટકાવવામાં આવી હતી. ગણતરીના કલાકો બાદ ફરીથી સર્વેની કામગીરી કરવામાં આવી હતી. એએસઆઈની ટીમ દ્વારા કેટલીક સ્થળો ઉપર ફોટોગ્રાફી કરવામાં આવી હોવાનું જાણવા મળે […]

જ્ઞાનવાપી પરિસરમાં ASIને સર્વે માટે શક્ય તમામ મદદ કરાશેઃ ડીએમ

લખનૌઃ જ્ઞાનવાપી પરિસરમાં એએસઆઈ સર્વેને લઈને મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટમાં કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે, એટલું જ નહીં મુસ્લિમ પક્ષને સ્ટે આપવાનો પણ ઈન્કાર કર્યો છે, જેથી હવે એએસઆઈ ગમે તે સમયે જ્ઞાનવાપી પરિસરમાં સર્વે શરૂ કરી શકે છે. બીજી તરફ જ્ઞાનવાપીમાં સર્વે માટે એએસઆઈને તમામ પ્રકારની મદદ કરવાની તૈયારીઓ વારાણસી ડીએમ એસ.રામલિંગમે દર્શાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code