1. Home
  2. Tag "goa"

બિલાવલને આતંકી ઈન્ડસ્ટ્રીના પ્રવક્તા ગણાવતા વિદેશ મંત્રી એસ.જયશંકર

નવી દિલ્હીઃ ગોવામાં આયોજીત એસસીઓના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ ભારત આવ્યાં છે. આજેસવારે એસસીઓની બેઠક પૂર્વે એસ.જયશંકરએ બિલાવલનું સ્વાગત કર્યું હતું બેઠક બાદ વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાનના વિદેશ મંત્રી ભુટ્ટો ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન તેમણે ભુટ્ટોને આતંકવાદ ઉદ્યોગના પ્રમોટર અને પ્રવક્તા કહ્યાં હતા. […]

SCOમાં ભાગ લેવા બિલાવલ ગોવા પહોંચ્યા, ભુટ્ટોના સ્વાગત વખતે આતંકીઓના આકા પાકિસ્તાન તરફી નારાજગી જોવા મળી

પણજીઃ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો ઝરદારી ગોવા પહોંચ્યા હતા. શુક્રવારે સવારે બેઠક પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે તમામ મંત્રીઓનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીનું પણ સ્વાગત કર્યું, પરંતુ બંને નેતાઓ વચ્ચેનું અંતર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે બિલાવલ […]

મંત્રી એસ જયશંકરે ગોવામાં ચીનના વિદેશમંત્રી સાથે કરી બેઠક, આ મુદ્દાઓ પર ચર્ચા થઈ

વિદેશમંત્રી એસ જયશંકરે ચીનના મંત્રીઓ સાથએ કરી વાત ગોવા ખઆતે દ્રિપક્ષીય વાતચીત દિલ્હીઃ- વિતેલા દિવના રોજથી દેશના કેન્દ્રસાશિત પ્રદેશ ગોવામાં  SCOના વિદેશમંત્રીઓની બેઠક યોજાઈ છે એ બેઠક ગઈકાલે અને આજે આમ બે દિવસ ચાલી રહી છે ત્યારે વિદેશમંત્રી એસ જયશંકરે ગુરુવારે સાંજે રશિયા, ચીન, પાકિસ્તાન અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશ ના અન્ય સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ […]

ગોવામાં આજથી SCO વિદેશ મંત્રીઓની બે દિવસયી બેઠક શરુ , અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

ગોવામાં આજથી એસસીઓ વિદેશમંત્રીઓની બેઠક આ બેઠક બે દિવસ ચાલશે દિલ્હીઃ- આજરોજ ગુરુવારથી દેશના કેન્દ્રસાશિત પ્રદેશ ગોવામાં ગોવામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠક  યોજાવા જઈ રહીછે આ 2 દિવસીય બેઠકનું અહી ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે ભારત એવા સમયે આ સંમેલનનું આયોજન કરી રહ્યું છે જ્યારે પૂર્વી લદ્દાખમાં ચીન […]

ગોવામાં એસસીઓની બેઠકમાં ભાગ લેવા અંગે પાકિસ્તાન અવઢવમાં

નવી દિલ્હીઃ આ વર્ષે મે મહિનામાં ગોવામાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા અંગે પાકિસ્તાને હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, આ બેઠકમાં હાજરી આપવા અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે. ભારતે 4-5 મેના રોજ યોજાનારી આ બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને આમંત્રણ આપ્યું છે. […]

ગોવાનું ઈન્ટરનેશનલ એરપોર્ટ હવે મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને ચાર વખત ગોવાના મુખ્યમંત્રી રહી ચુકેલા સ્વ. મનોહર પર્રિકર, ને શ્રદ્ધાંજલિ રૂપે ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ મોપા, ગોવાને ‘મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ – મોપા, ગોવા’ નામ આપવા માટે તત્કાલીન અનુમોદન આપ્યું છે. ગોવા રાજ્યના લોકોની પ્રિય આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે, ગોવાના મુખ્યમંત્રીએ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, […]

5G સેવાઓના પ્રારંભ બાદ સાયબર ક્રાઈમના ગુનામાં વધારાની ગોવા DGPએ આશંકા વ્યક્ત કરી

મુંબઈઃ 5G સેવાઓની રજૂઆત સાથે રાજ્યમાં સાયબર ગુનાઓ વધશે. તેવી આશંકા ગોવાના ડીજીપી જસપાલ સિંહે વ્યક્ત કરી હતી. ગોવા પોલીસ આઈડિયાથોન-2022માં બોલતા ડીજીપીએ કહ્યું કે, 5G સેવાઓ શરૂ થયા બાદ મોટી સંખ્યામાં ઉપકરણો હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા સાથે જોડાશે, તેથી સાયબર ગુનાઓ વધવાની શક્યતા છે. ગોવાના ડીજીપી જસપાલ સિંહના નેતૃત્વમાં કાયદા અમલીકરણ એજન્સીઓ માટે 5જી ટેક્નોલોજી […]

પીએમ મોદી આવતી કાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાતે – અનેક યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

પીએમ મોદી 11 ડિસેમ્બરે ગોવાની મુલાકાત લેશએ આ સાથે જ મહારાષ્ટ્રમાં અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત દેશના રાજ્યોમાં જતા જોવા મળે છે તેઓ અનેક યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરતાલહોય છેત્યારે હવે આવતી કાલે એટલે કે 11 જિસેમ્બરના રોજ પીએમ મોદી આ જ શ્રેણીમાં મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેવા જઈ […]

થર્ટી ફર્સ્ટના આગમન પહેલા જ ગોવા જતી વન-વે ફ્લાઈટના ભાડાંમાં કરાયો તોતિંગ વધારો

અમદાવાદઃ વર્ષ 2022ની વિદાય અને વર્ષ 2023ના આગમનને હવે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. 31મી ડિસેમ્બર નવા વર્ષની ઊજવણી  માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ ગોવામાં જતા હોય છે. ત્યારે એરલાઇન કંપનીઓએ તકનો લાભ લઈને ભાડામાં તોતિંગ વધારો કરી દીધો છે. અમદાવાદથી ગોવાનું સામાન્ય દિવસોમાં રિટર્ન ફેર 10 હજારની આસપાસ હોય છે. જે હાલમાં 40 ટકા […]

ગોવા સરકાર રાજ્યના વિકાસ માટે એક નવી બ્લુ પ્રિન્ટ લઈને આવી: PM મોદી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ ​​વીડિયો સંદેશ દ્વારા ગોવા સરકારના રોજગાર મેળાને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાને ધનતેરસ પર કેન્દ્રીય સ્તરે રોજગાર મેળાનો વિચાર શરૂ કર્યો હતો. સરકારના કેન્દ્રીય સ્તરે 10 લાખ નોકરીઓ આપવાના અભિયાનની આ શરૂઆત હતી. ત્યારથી, પીએમએ ગુજરાત, જમ્મુ અને કશ્મીર અને મહારાષ્ટ્ર સરકારોના રોજગાર મેળાઓને સંબોધિત કર્યા છે, અને નવા નિમણૂક પામેલાઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code