સોના-ચાંદીના ભાવમાં તોતિંગ વધારો, ધનતેરસની ખરીદી પર અસર પડશે
ઘણા લોકો મૂહુર્ત સાચવવા નામનું જ સોનું ખરીદશે, કેટલાક જવેલર્સએ ગ્રાહકોને આકર્ષવા 9 કેરેટના દાગીના બનાવ્યા, અક્ષય તૃતીયાના દિવસે પણ સોના ચાંદીની ખરીદી જરૂરિયાત મુજબ થઈ હતી, અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં અસામાન્ય વધારો થતાં હવે સોના-ચાંદીના દાગીના ખરીદવા મોંઘા પડી રહ્યા છે. દિવાળીના તહેવારો ટાણે જ સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. ગઈકાલે સોનામાં રૂ […]


