નવી શિક્ષણ નીતિના અમલના મુદ્દે સરકારે સ્પષ્ટતા ન કરતા યુનિવર્સિટીઓની હાલત કફોડી
અમદાવાદઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો નવા શૈક્ષણિક સત્રથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગના અસ્પષ્ટિકરણની નીતિને કારણે યુનિવર્સિટીઓ અવઢવભરી સ્થિતિનો સામનો કરી રહી છે. તમામ યુનિવર્સિટીઓમાં વિજ્ઞાન, વિનિયન અને વાણિજ્ય વિદ્યાશાખાઓ સહિત પ્રવેશની કાર્યવાહી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે નવી શિક્ષણ નીતિનો અમલ કેવી રીતે કરવાનો છે, તે અંગે હજુ […]