ગુજરાતને સરદાર સરોવર યોજના માટે કેન્દ્ર સરકારે બે વર્ષમાં રૂ. 1879 કરોડની ગ્રાન્ડ ફાળવી
અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં તત્કાલિન યુપીએ સરકાર રોડા નાખતી હોવાના અગાઉ ભાજપ સરકાર દ્વારા દાવા કરવામાં આવ્યાં હતા. એટલું જ નહીં નર્મદા યોજના મુદ્દે અન્યાય કરાતો હોવાના આક્ષેપ કરવામાં આવતા હતા. દરમિયાન હાલ કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. ત્યારે બે વર્ષના સમયગાળામાં કેન્દ્ર સરકારે રૂ. 1087 કરોડની ગ્રાન્ટ ગુજરાતને ઓછી ફાળવી […]